નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

દાંતિયાના જંગલમાં મધ્ય પ્રદેશના મજૂર પરિવારો લોકડાઉનના પગલે ફસાયા હોવાના અહેવાલ ૧૭મી મેએ હતા. એક માસ અગાઉ રાજસ્થાનનો કોન્ટ્રાક્ટર મજૂરી માટે પોશીના વિસ્તારમાં મધ્ય પ્રદેશના છતરપુર વિસ્તારમાંથી મજૂર પરિવારો લઈને આવ્યો હતો. લોકડાઉન થતાં આ ગરીબ...

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઇ ચૌધરી અને સિદ્વિ મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી. ૧૫મી મેએ અહેવાલ હતાં કે, અમેરિકામાં ૨૦...

 લોકડાઉનની સ્થિતિમાં જરૂરરિયાતમંદ લોકો સુધી અનાજની કીટ પહોંચતી ન હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ કરનાર બનાસકાંઠાના પત્રકારને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ...

બનાસકાંઠાના ભાભર તાલુકાના મેરા ગામ નજીક આવેલી કેનાલના રસ્તા પર કોઈ બાળકને છોડીને જતું રહ્યું હોવાના સમાચાર છે. સોમવારે સવારે બાળક ગોઠણિયાભેર પડેલું મળી...

બનાસકાંઠાના સલાબતપુરાના રેશમવાડમાં પિતાએ ૮ મહિનાની દીકરીને મારી નાંખી હોવાના સમાચાર છે. દીકરીના રડવાથી પિતાની ઊંઘ બગડતી હોવાથી દીકરીને પિતાએ મારી નાંખી...

એક તરફ પાકિસ્તાનમાં પણ તીડે ત્રાસ વર્તાવ્યો છે તો બીજી તરફ ભારત - પાકિસ્તાન સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણનો ભય ફેલાયો છે. ત્યાં સુધી કે...

 અમદાવાદ સિવિલમાં કોરોના સંક્રમિત પિતાના મૃત્યુ બાદ દીકરાએ પિતાનાં અંતિમ સંસ્કાર તો કર્યાં પણ પછીથી તંત્રની બેદરકારીને લઈને દીકરો પિતાનાં અસ્થિ લઈને અમદાવાદના દૂધેશ્વર સ્મશાનગૃહમાં ૯ કલાક સુધી બેસી રહ્યો હતો. કડીના દેઉસણા ગામના અશ્વિન ભટ્ટે...



to the free, weekly Gujarat Samachar email newsletter