સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

ગુજરાતમાં ૨૧મી જૂને કંકણાકૃતિ સૂર્યગ્રહણ સમયે સવારે ૧૧ વાગ્યા પછી શહેરમાં અંધકાર છવાઈ ગયો હતો. વાદળોના કારણે ગ્રહણ નિહાળવામાં લોકોને થોડો વિક્ષેપ પડયો...

થિંસારાન ગામમાં રહેતા ૪૧ વર્ષના જયંતી ઠાકોર લગ્ને લગ્ને કુંવારા હતા. પહેલાં લગ્નથી એક દીકરો હતો અને થોડા સમયમાં રંગની મિજાજના જયંતીને બીજી એક સ્ત્રી સાથે પ્રેમ થયો હતો. એ પછી તેણે ગામની પંચાયતમાં છૂટાછેડા પણ લીધા. એ પછી કોર્ટમાં છૂટાછેડા લીધા....

આદિવાસી સમાજમાં વેર લેવાના વિચિત્ર રિવાજોની પરંપરા ડુંગરાળ વિસ્તારમાં આજેય છે. દાંતા તાલુકાના જામરું ગામમાં આવી જ એક ઘટના સામે આવી છે. સપ્ટેમ્બર, ૨૦૧૮માં...

ભારત દેશના પ્રસિદ્ધ સિદ્ધપુરમાં આવેલા માતૃગયા તીર્થ બિંદુ સરોવરના દ્વારો ૭૬ દિવસ બાદ ૧૦મીએ જૂને ખૂલતાં દર્શનાર્થીઓ અને શ્રાદ્ધ વિધિ કરાવતા બ્રાહ્મણોમાં...

જિલ્લામાં ત્રાટકેલા તીડના ટોળાંએ ૧૩મીએ વિજાપુરના ખરોડ ગામની સીમમાં ધામા નાંખ્યા હતાં. જેને રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી ૨૫ લાખ જેટલા તીડનો નાશ કરી નાંખ્યો હતો. ત્રણેક દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા,...

જગતજનની મા અંબિકાનું ધામ અંબાજી મંદિર ૧૨મી જૂનથી વિધિવત ખોલવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨મીથી ખુલ્લું...

ચડોતર બ્રિજ નજીકથી છટ્ઠી જૂને વહેલી સવારે એસઓજીની ટીમે સરહદી ગામોમાં રૂ. ૨ હજારની નકલી નોટો ઘૂસાડવાની ફિરાકમાં નકલી નોટોની હેરાફેરી કરનારા વાવ તાલુકાના પંચાયત કરોબારી ચેરમેન પતિ સહિત બેને ઝડપી પાડ્યા હતા. 

મહેસાણા જિલ્લાના મોલીપુર ગામની ૩૦ વર્ષની પોઝિટિવ મહિલાએ ૧૬મી મેના રોજ જોડકાં ભાઈ-બહેનને જન્મ આપ્યો હતો. બંને બાળકો કોરોના પોઝિટિવ હતાં. વડનગર મેડિકલ ટીમ...

ઐતિહાસિક નગર વડનગરમાંથી બૌદ્ધ ધર્મના વધુ અવશેષો તાજેતરમાં મળી આવ્યા છે. સંશોધકોએ ૨૪મી મેએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલા પુનઃ ઉત્ખનન દરમિયાન...

શક્તિધામ અંબાજી નજીક ગબ્બરની બખોલમાં રહેતા ચૂંદડીવાળા માતાજી બ્રહ્મલીન થયા બાદ ગબ્બરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે કુટુંબીજનોની હાજરીમાં તેમને અશ્રુભીની...



to the free, weekly Gujarat Samachar email newsletter