
ભારત દેશના પ્રસિદ્ધ સિદ્ધપુરમાં આવેલા માતૃગયા તીર્થ બિંદુ સરોવરના દ્વારો ૭૬ દિવસ બાદ ૧૦મીએ જૂને ખૂલતાં દર્શનાર્થીઓ અને શ્રાદ્ધ વિધિ કરાવતા બ્રાહ્મણોમાં...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

ભારત દેશના પ્રસિદ્ધ સિદ્ધપુરમાં આવેલા માતૃગયા તીર્થ બિંદુ સરોવરના દ્વારો ૭૬ દિવસ બાદ ૧૦મીએ જૂને ખૂલતાં દર્શનાર્થીઓ અને શ્રાદ્ધ વિધિ કરાવતા બ્રાહ્મણોમાં...
જિલ્લામાં ત્રાટકેલા તીડના ટોળાંએ ૧૩મીએ વિજાપુરના ખરોડ ગામની સીમમાં ધામા નાંખ્યા હતાં. જેને રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી ૨૫ લાખ જેટલા તીડનો નાશ કરી નાંખ્યો હતો. ત્રણેક દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા,...

જગતજનની મા અંબિકાનું ધામ અંબાજી મંદિર ૧૨મી જૂનથી વિધિવત ખોલવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨મીથી ખુલ્લું...
ચડોતર બ્રિજ નજીકથી છટ્ઠી જૂને વહેલી સવારે એસઓજીની ટીમે સરહદી ગામોમાં રૂ. ૨ હજારની નકલી નોટો ઘૂસાડવાની ફિરાકમાં નકલી નોટોની હેરાફેરી કરનારા વાવ તાલુકાના પંચાયત કરોબારી ચેરમેન પતિ સહિત બેને ઝડપી પાડ્યા હતા.

મહેસાણા જિલ્લાના મોલીપુર ગામની ૩૦ વર્ષની પોઝિટિવ મહિલાએ ૧૬મી મેના રોજ જોડકાં ભાઈ-બહેનને જન્મ આપ્યો હતો. બંને બાળકો કોરોના પોઝિટિવ હતાં. વડનગર મેડિકલ ટીમ...

ઐતિહાસિક નગર વડનગરમાંથી બૌદ્ધ ધર્મના વધુ અવશેષો તાજેતરમાં મળી આવ્યા છે. સંશોધકોએ ૨૪મી મેએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલા પુનઃ ઉત્ખનન દરમિયાન...

શક્તિધામ અંબાજી નજીક ગબ્બરની બખોલમાં રહેતા ચૂંદડીવાળા માતાજી બ્રહ્મલીન થયા બાદ ગબ્બરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે કુટુંબીજનોની હાજરીમાં તેમને અશ્રુભીની...

લોકડાઉન પાંચમાં ધાર્મિક સ્થાનો પણ અનલોક કરવાની ગતિવિધિઓ શરૂ થઈ છે ત્યારે એક અહેવાલ એવા છે કે અંબાજી મંદિરમાં પાછલા બે મહિનામાં માત્ર રૂ. અઢી લાખ રૂપિયાનું...

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ...