ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના રહીશ ભરત પ્રજાપતિએ પાણીપુરીનું વેન્ડિંગ મશીન (ATM) બનાવ્યું છે. આ મશીન કોરોના વાઇરસના સમયમાં લોકોને હાઇજેનિક...

એશિયાના સૌથી મોટા એવા સોલાર પાર્કની ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં ૮મી જુલાઈએ સાંજના આશરે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન શોર્ટ સર્કિટ થઈ હતી. જેના કારણે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેથી...

અંબાજી -ઈડર હાઈવે પર આવેલા રાણી તળાવમાં જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થા (જલમંદિર)ના પ્રમુખ મહારાજ સાહેબ કલ્યાણસાગર અને મહારાજ સાહેબ...

બનાસકાંઠા જિલ્લાના વનવાસી વિસ્તારમાં વારસાગત સિક્સસેલ એનિમિયા રોગના તાજેતરમાં ૩૯૦ કેસ સામે આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિક્સસેલ એનિમિયા અને ૧૮ જેટલા સિક્સસેલ ટ્રેઈટ ધરાવતા વ્યક્તિઓ હોવાનું તાજેતરમાં સામે આવ્યું છે. આ રોગને અટકાવવા માટે...

ગુજરાતમાં ૨૧મી જૂને કંકણાકૃતિ સૂર્યગ્રહણ સમયે સવારે ૧૧ વાગ્યા પછી શહેરમાં અંધકાર છવાઈ ગયો હતો. વાદળોના કારણે ગ્રહણ નિહાળવામાં લોકોને થોડો વિક્ષેપ પડયો...

થિંસારાન ગામમાં રહેતા ૪૧ વર્ષના જયંતી ઠાકોર લગ્ને લગ્ને કુંવારા હતા. પહેલાં લગ્નથી એક દીકરો હતો અને થોડા સમયમાં રંગની મિજાજના જયંતીને બીજી એક સ્ત્રી સાથે પ્રેમ થયો હતો. એ પછી તેણે ગામની પંચાયતમાં છૂટાછેડા પણ લીધા. એ પછી કોર્ટમાં છૂટાછેડા લીધા....

આદિવાસી સમાજમાં વેર લેવાના વિચિત્ર રિવાજોની પરંપરા ડુંગરાળ વિસ્તારમાં આજેય છે. દાંતા તાલુકાના જામરું ગામમાં આવી જ એક ઘટના સામે આવી છે. સપ્ટેમ્બર, ૨૦૧૮માં...

ભારત દેશના પ્રસિદ્ધ સિદ્ધપુરમાં આવેલા માતૃગયા તીર્થ બિંદુ સરોવરના દ્વારો ૭૬ દિવસ બાદ ૧૦મીએ જૂને ખૂલતાં દર્શનાર્થીઓ અને શ્રાદ્ધ વિધિ કરાવતા બ્રાહ્મણોમાં...

જિલ્લામાં ત્રાટકેલા તીડના ટોળાંએ ૧૩મીએ વિજાપુરના ખરોડ ગામની સીમમાં ધામા નાંખ્યા હતાં. જેને રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી ૨૫ લાખ જેટલા તીડનો નાશ કરી નાંખ્યો હતો. ત્રણેક દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા,...

જગતજનની મા અંબિકાનું ધામ અંબાજી મંદિર ૧૨મી જૂનથી વિધિવત ખોલવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨મીથી ખુલ્લું...



to the free, weekly Gujarat Samachar email newsletter