લોકડાઉન પાંચમાં ધાર્મિક સ્થાનો પણ અનલોક કરવાની ગતિવિધિઓ શરૂ થઈ છે ત્યારે એક અહેવાલ એવા છે કે અંબાજી મંદિરમાં પાછલા બે મહિનામાં માત્ર રૂ. અઢી લાખ રૂપિયાનું...
વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
લોકડાઉન પાંચમાં ધાર્મિક સ્થાનો પણ અનલોક કરવાની ગતિવિધિઓ શરૂ થઈ છે ત્યારે એક અહેવાલ એવા છે કે અંબાજી મંદિરમાં પાછલા બે મહિનામાં માત્ર રૂ. અઢી લાખ રૂપિયાનું...
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ...
દાંતિયાના જંગલમાં મધ્ય પ્રદેશના મજૂર પરિવારો લોકડાઉનના પગલે ફસાયા હોવાના અહેવાલ ૧૭મી મેએ હતા. એક માસ અગાઉ રાજસ્થાનનો કોન્ટ્રાક્ટર મજૂરી માટે પોશીના વિસ્તારમાં મધ્ય પ્રદેશના છતરપુર વિસ્તારમાંથી મજૂર પરિવારો લઈને આવ્યો હતો. લોકડાઉન થતાં આ ગરીબ...
પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઇ ચૌધરી અને સિદ્વિ મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી. ૧૫મી મેએ અહેવાલ હતાં કે, અમેરિકામાં ૨૦...
લોકડાઉનની સ્થિતિમાં જરૂરરિયાતમંદ લોકો સુધી અનાજની કીટ પહોંચતી ન હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ કરનાર બનાસકાંઠાના પત્રકારને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ...
બનાસકાંઠાના ભાભર તાલુકાના મેરા ગામ નજીક આવેલી કેનાલના રસ્તા પર કોઈ બાળકને છોડીને જતું રહ્યું હોવાના સમાચાર છે. સોમવારે સવારે બાળક ગોઠણિયાભેર પડેલું મળી...
બનાસકાંઠાના સલાબતપુરાના રેશમવાડમાં પિતાએ ૮ મહિનાની દીકરીને મારી નાંખી હોવાના સમાચાર છે. દીકરીના રડવાથી પિતાની ઊંઘ બગડતી હોવાથી દીકરીને પિતાએ મારી નાંખી...
એક તરફ પાકિસ્તાનમાં પણ તીડે ત્રાસ વર્તાવ્યો છે તો બીજી તરફ ભારત - પાકિસ્તાન સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણનો ભય ફેલાયો છે. ત્યાં સુધી કે...