ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

ઝરીબુઝર્ગ ગામના ગામતળ ફળિયામાં રહેતા રામચંદ સંગોડ તથા કનુબહેનને ૧૮ વર્ષના લગ્નજીવનમાં એક પછી એક એમ કુલ ૧૭ સંતાનો છે. જેમાંથી ૧૫મું સંતાન દીકરો છે. અગાઉ બે દીકરીઓ બાળપણમાં મૃત્યુ પામતા ભવિષ્યમાં પુત્રને કંઇ થઇ જાય તો એક વધુ પુત્રની આશામાં ડિસેમ્બરમાં...

વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ માસમાં ગુજરાતની છ મુલાકાત લઈ ચૂક્યા છે. બીજી તરફ, ગુજરાત...

બનાસડેરીના ચીઝ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે ૧૦મીએ ડીસા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે પ્રજાને આપેલા વચનો યાદ દેવડાવવા પ્રદેશ કોંગ્રેસે...

સાબરકાંઠાનાં પ્રાંતિજના શામળભાઈ પટેલ નાયબ મામલતદાર તરીકે હિંમતનગરમાં ફરજ બજાવે છે. તેમના પુત્ર ડો. નિશાંત ચાઈનામાં મેડિકલ સ્પેશ્યાલિસ્ટના અભ્યાસ સાથે તબીબી...

હોંગકોંગની યુવતી પેટી અને માણસા તાલુકાના ભીમપુરા ગામના યુવાન રવિએ હિન્દુશાસ્ત્રોક્ત વિધિથી ૨૫મી નવેમ્બરે પ્રભુતામાં પગલા પાડ્યા. પેટી અને રવિ યુએસમાં રહે...

રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય પાછળ કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ રહેલો છે. જોકે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામને ચલણી નોટો પર પ્રતિબંધથી કોઈ અસર થઈ નથી. આ ગામ ભારતનું...

રાપર તાલુકાના રામવાવ ખાતે મંદિરની સેવા-પૂજા કરી ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય વૃદ્ધ પૂજારી જ્ઞાનગિરિ સંતોષગિરિ ગોસ્વામીએ ઉધાર લીધેલી ૫૦૦ની નોટ રાશન લેવામાં ન ચાલતાં તેમનો તેમને કારમો આઘાત લાગ્યો હતો. પરિણામે હૃદય બંધ પડી જતાં તેમનું કરુણ મૃત્યુ થયું...

તાના રીરી મહોત્સવ-૨૦૧૬ના સમાપનના દિવસે વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ ઉપર ૧૦મીએ સાંજે ૬૪૦ જેટલા વાદકોએ સતત પાંચ મિનિટથી વધુ સમય સુધી હાર્મોનિયમ ઉપર વંદેમાતરમની...

પાટણના બાલિસણાથી સંડેર ગામ રોડ પર મસેશ્વર મહાદેવના મંદિર પાસે ગામના જીવદયાપ્રેમી રમેશભાઇ પટેલે છ માળનું ટાવર આકારનું પક્ષીઘર તૈયાર કરાવ્યું છે.  તેઓ કહે...

જાણીતી જાપાનીઝ ઓટોમોબાઈલ કંપની સુઝૂકી કોર્પોરેશનના ગ્લોબલ ચેરમેન ઓસામુ સુઝૂકીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાતમાં જાહેરાત કરી હતી કે, જાન્યુઆરી, ૧૭માં...



to the free, weekly Gujarat Samachar email newsletter