- 30 Nov 2016
હોંગકોંગની યુવતી પેટી અને માણસા તાલુકાના ભીમપુરા ગામના યુવાન રવિએ હિન્દુશાસ્ત્રોક્ત વિધિથી ૨૫મી નવેમ્બરે પ્રભુતામાં પગલા પાડ્યા. પેટી અને રવિ યુએસમાં રહે...
વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
હોંગકોંગની યુવતી પેટી અને માણસા તાલુકાના ભીમપુરા ગામના યુવાન રવિએ હિન્દુશાસ્ત્રોક્ત વિધિથી ૨૫મી નવેમ્બરે પ્રભુતામાં પગલા પાડ્યા. પેટી અને રવિ યુએસમાં રહે...
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય પાછળ કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ રહેલો છે. જોકે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામને ચલણી નોટો પર પ્રતિબંધથી કોઈ અસર થઈ નથી. આ ગામ ભારતનું...
રાપર તાલુકાના રામવાવ ખાતે મંદિરની સેવા-પૂજા કરી ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય વૃદ્ધ પૂજારી જ્ઞાનગિરિ સંતોષગિરિ ગોસ્વામીએ ઉધાર લીધેલી ૫૦૦ની નોટ રાશન લેવામાં ન ચાલતાં તેમનો તેમને કારમો આઘાત લાગ્યો હતો. પરિણામે હૃદય બંધ પડી જતાં તેમનું કરુણ મૃત્યુ થયું...
તાના રીરી મહોત્સવ-૨૦૧૬ના સમાપનના દિવસે વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ ઉપર ૧૦મીએ સાંજે ૬૪૦ જેટલા વાદકોએ સતત પાંચ મિનિટથી વધુ સમય સુધી હાર્મોનિયમ ઉપર વંદેમાતરમની...
પાટણના બાલિસણાથી સંડેર ગામ રોડ પર મસેશ્વર મહાદેવના મંદિર પાસે ગામના જીવદયાપ્રેમી રમેશભાઇ પટેલે છ માળનું ટાવર આકારનું પક્ષીઘર તૈયાર કરાવ્યું છે. તેઓ કહે...
જાણીતી જાપાનીઝ ઓટોમોબાઈલ કંપની સુઝૂકી કોર્પોરેશનના ગ્લોબલ ચેરમેન ઓસામુ સુઝૂકીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાતમાં જાહેરાત કરી હતી કે, જાન્યુઆરી, ૧૭માં...
બનાસકાંઠા જિલ્લાના બુકોલી ગામમાં દિવાળીની પાંચ દિવસની ઉજવણીની જે પરંપરા છે તે અનોખી અને રસપ્રદ છે. આ રાજ્યનું એકમાત્ર ગામ હશે કે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વદોડ...
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દાતકરોડી ગામના ૧૨૦ પાટીદાર પરિવારો સમૂહમાં દિવાળી ઉજવે છે. નવાઇની વાત તો એ છે કે એક કે બે ટાઇમ નહીં પરંતુ કાળી ચૌદસથી માંડીને ભાઇ બીજ સુધી એક પણ પરિવાર પોતાના ઘરે રસોઇ બનાવતો નથી. ચૌદસથી રાત્રિભોજન બાદ સહુ ફટાકડા...
મહેસાણાના આખજ ગામના અને છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ૩૯ વર્ષના સંજય ગોવિંદભાઈ પટેલની અમેરિકામાં તેના અશ્વેત મિત્ર દ્વારા જ હત્યા કરાઈ હોવાનું...
ગોધરાકાંડ બાદ સરદારપુરામાં ફાટી નીકળેલા તોફાનો અંગે હાઈ કોર્ટે ૨૦મી ઓક્ટોબરે ચુકાદો આપતાં ૧૭ આરોપીને દોષિત જાહેર કર્યાં છે અને ૪૫ને નિર્દોષ છોડ્યા છે. વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે પાટણ જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરામાં પહેલી માર્ચ, ૨૦૦૨ના...