વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

પૂર્વ આફ્રિકાના દેશ યુગાન્ડાના વડા પ્રધાન રૂહાકાના રૂગુંડા ભારતની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં ભારતમાં એગ્રો પ્રોસેસિંગમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી.

ધાગડીયાથી ૨૨ જાન્યુ.એ પાંચ મિત્રો ઘરેથી સાથે નીકળ્યા હતા. તેમાંથી એક લાપતા હતો અને તેની લાશ ૨૫મી જાન્યુ.એ  કૂવામાંથી મળી. પોલીસે લાશ પીએમ માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. મૃતકના પિતા, પત્ની અને બે બાળકોને શંકાના કારણે આ લાશ નહીં...

રાંતેજ ગામમાં તાજેતરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો છે અને ગામમાં એવું ફરમાન કરાયું છે કે, જો કોઇ દલિતને કરિયાણંુ અથવા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપશે તો રૂ. ૨૧૦૦ દંડ થશે. રાંતેજમાં ૮-૯ ફેબ્રુઆરીએ સિકોતર માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં...

તાલુકાના કડા ગામે તાજેતરમાં રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત અતિ આધુનિક પુસ્તકાલયનું રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પુસ્તકાલયની વિશેષતા...

યાત્રાધામ અંબાજીનું મંદિર સુવર્ણમય બની રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૧૦૩ કિલો ૧૨૪ ગ્રામ સોનાના વપરાશ દ્વારા મંદિરની ૫૧ ફૂટ સુવર્ણ શિખર બનાવવાની કામગીરી...

ઝરીબુઝર્ગ ગામના ગામતળ ફળિયામાં રહેતા રામચંદ સંગોડ તથા કનુબહેનને ૧૮ વર્ષના લગ્નજીવનમાં એક પછી એક એમ કુલ ૧૭ સંતાનો છે. જેમાંથી ૧૫મું સંતાન દીકરો છે. અગાઉ બે દીકરીઓ બાળપણમાં મૃત્યુ પામતા ભવિષ્યમાં પુત્રને કંઇ થઇ જાય તો એક વધુ પુત્રની આશામાં ડિસેમ્બરમાં...

વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ માસમાં ગુજરાતની છ મુલાકાત લઈ ચૂક્યા છે. બીજી તરફ, ગુજરાત...

બનાસડેરીના ચીઝ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે ૧૦મીએ ડીસા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે પ્રજાને આપેલા વચનો યાદ દેવડાવવા પ્રદેશ કોંગ્રેસે...

સાબરકાંઠાનાં પ્રાંતિજના શામળભાઈ પટેલ નાયબ મામલતદાર તરીકે હિંમતનગરમાં ફરજ બજાવે છે. તેમના પુત્ર ડો. નિશાંત ચાઈનામાં મેડિકલ સ્પેશ્યાલિસ્ટના અભ્યાસ સાથે તબીબી...

હોંગકોંગની યુવતી પેટી અને માણસા તાલુકાના ભીમપુરા ગામના યુવાન રવિએ હિન્દુશાસ્ત્રોક્ત વિધિથી ૨૫મી નવેમ્બરે પ્રભુતામાં પગલા પાડ્યા. પેટી અને રવિ યુએસમાં રહે...



to the free, weekly Gujarat Samachar email newsletter