
ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થરમારો થયો હતો તેમજ કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત...
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થરમારો થયો હતો તેમજ કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત...
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ૨૯મીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે આવ્યા હતા. પાલનપુરમાં સમર્થકોની સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત વિસ્તારમાં...
૯ વર્ષની કેસર પ્રજાપતિ મહેસાણાની એક શાળામાં ચોથા ધોરણની વિદ્યાર્થિની છે, પણ ગુજરાતની આ બાળકીએ એક વક્તા તરીકે ઓળખ ઊભી કરી છે. તે સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરને રાજ્યના પહેલા ડિજિટલ તાલુકા તરીકે વિકસાવવાનું વિજય રૂપાણી સરકારે નક્કી કર્યું છે. કેન્દ્રના મિશન મોડ-ડિજિ-ગામ...
• ડીસામાં ભાજપના કોર્પોરેટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું• અંબાજીના હિમાંશુ ગઢવીની વોટ્સએપ જેવી જ ‘હિમજી ચેટ’ :• રૂ. ૧૦ માટે દલિતની હત્યા • આખરે મૃતક કેતન પટેલની અંતિમવિધિ
જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક...
ચોરીના આરોપસર પકડાયેલા કાચા કામના પાટીદાર કેદી કેતન પટેલનું જેલમાં મૃત્યુ થવાના વિરોધમાં આઠમીએ મહેસાણા સજ્જડ બંધ રહ્યું હતું. આ ઘટનાના પગલે શહેરમાં પથ્થરમારો...
વૈશાખી પૂનમના દિવસે એટલે કે ૧૦મી મેએ યાત્રાધામ અંબાજી અસંખ્ય શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયું હતું. બનાસકાંઠા સહિત રાજસ્થાનના વનવાસીઓ માટે મહત્ત્વની આ પૂનમને કારણે...
ઓગસ્ટ-૨૦૧૪માં છત્તીસગઢ રાજ્યના બિજાપુર જિલ્લામાં થયેલા નક્સલી હુમલામાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામનો ૨૨ વર્ષીય યુવાન જિજ્ઞેશ વાઘજીભાઈ પટેલ...
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત પોતાના વતન વડનગર આવી રહ્યા છે. તેઓ જૂનમાં વડનગર આવશે અને અહીં લોકાર્પણના કાર્યક્રમો અને જાહેર સભા સંબોધે તેવી...