હાલમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી છે ત્યારે કચ્છીઓને વિદેશમાં વસતા કચ્છીઓની તબિયતની પણ ચિંતા સતાવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા કચ્છીઓની કુલ વસ્તી કેટલી હશે એ સવાલનો સાચો જવાબ મળવો કદાચ મુશ્કેલ છે, પરંતુ દુનિયાભરમાં ૩૦ લાખથી વધારે...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
હાલમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી છે ત્યારે કચ્છીઓને વિદેશમાં વસતા કચ્છીઓની તબિયતની પણ ચિંતા સતાવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા કચ્છીઓની કુલ વસ્તી કેટલી હશે એ સવાલનો સાચો જવાબ મળવો કદાચ મુશ્કેલ છે, પરંતુ દુનિયાભરમાં ૩૦ લાખથી વધારે...
માધાપર જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના આશરે ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહીવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરે છે. કોરોના વાઈરસ સંક્રમણને...
લોકડાઉનના પગલે અગાઉ મોટા મોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સનું ધોરણ જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ પણ ભરવામાં આવ્યા હતા....
તાજેતરમાં મુંબઇ તેમજ અન્યે ફસાયેલા કેટલાક ઉત્તર ગુજરાતના લોકો અને કચ્છવાસીઓએ લોકડાઉનમાં રણ વાટે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પ્રવેશવા માટે પ્રયત્નો કર્યાં હતાં. સૂકુંભઠ્ઠ - ભેંકાર રણ પણ જાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય તેવી ચહલપહલ અહીં શરૂ થઈ ગઈ હતી....
ઓમાનમાં ૫૦ હજારથી વધુ ગુજરાતી શ્રમિકોમાં ૧૧ હજાર કચ્છી શ્રમિકો અને અમુકના પરિવારોનો પણ સમાવેશ થાય છે. ઓમાનમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રૂઇ, મથરા, હમરિયા શહેરો સંપૂર્ણ બંધ છે. લોકડાઉન સ્વયંભૂ છે જોકે શ્રમિકો ત્યાં સુરક્ષિત હોવાનું એક અખબારી...
વિખ્યાત હડપ્પન શહેર એટલે કે સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવા ભારત સરકારે યુનેસ્કોને ડોઝિયર મોકલી આપ્યું હોવાના અહેવાલ ૨૯મી માર્ચે...
કચ્છમાં આવેલા મુન્દ્રામાં પોલીસે અદાણી પોર્ટ સ્થિત સીએફસના એક ગોડાઉનમાંથી બે કન્ટેનર ભરી ચાર લાખ થ્રિ લેયર માસ્કનો જથ્થો પણ તાજેતરમાં પકડ્યો હોવાના અહેવાલ છે. આ જથ્થો જાપાનની એક પાર્ટી પાસેથી આયાત કરાયો હતો, પરંતુ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇને...
સામાન્ય રીતે લોકોમાં એવી સમજ પ્રવર્તે છે કે, કાંટાળા થોર બિનઉપયોગી છે, પણ કચ્છના ભુજ સ્થિત સેન્ટ્રલ ઓરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટટ્યૂટના સંશોધકોએ થોરની એવી નવી...
મહાશિવરાત્રિના પર્વએ જ જાહેર થયું કે, ભારત સરકારની બ્રિડ રજિસ્ટ્રેશન કમિટીની મિટિંગમાં કચ્છી ગધેડાની માન્યતાને મંજૂરી અપાઈ છે અને સમગ્ર કચ્છમાં કચ્છી ગધેડાની...