અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

દેશી અને વિદેશમાં વસતા આહીરો દ્વારા સમાજને ઋણ અદા કરવાની ઈચ્છા સાથે અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે. તાજેતરમાં અંજાર પાસે ૨૫૦૦ દીકરીઓ માટે છાત્રાલય, સંસ્કૃતિ...

ભારતમાં દેશમાં ઊગી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓમાંથી ઋષિમુનિઓ તેમજ વૈદ્યોએ કેટલીક વનસ્પતિના ઉપયોગ વિશે લખેલાં ઘણા લખાણો જોવા મળે છે. કેટલીક વનસ્પતિમાંથી...

એક તરફ દેશમાં કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે ત્યારે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનની સિઝન પૂરી થવામાં છે. મીઠાની સિઝન પૂરી થવાના પરિણામે આઠ મહિના...

ભચાઉ તાલુકામાં વાદળ જેટલું મોટુ તીડનું એક ઝૂંડ છઠ્ઠી જૂને દેખાયા બાદ વધુ ગામડાઓમાં રણતીડનાં ઝૂંડ સાતમીએ પણ દેખાયાં હતા. રાપર અને ભચાઉ તાલુકાના ૧રથી વધુ ગામોમાં તીડ ત્રાટક્યા હોવાના અહેવાલો હતા. ખેતીવાડી વિભાગે જણાવ્યા અનુસાર આ બંને તાલુકામાં...

જગતજનની મા અંબિકાનું ધામ અંબાજી મંદિર ૧૨મી જૂનથી વિધિવત ખોલવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨મીથી ખુલ્લું...

ગાંધીધામમાં વર્ષ ર૦૧૬માં કાપડના વેપારી સચિન ધવન પર ગોળીબાર કરીને તેમની હત્યાના કેસમાં જેલમાંથી જામીન મેળવીને છૂટા થયેલા પાણીપતના ગેંગસ્ટર અફરોઝ અંસારીએ વધુ એક વખત પોતાનું પોત પ્રકાશ્યું છે. કંડલા સેઝમાં ઈન્ટરનેશનલ સેકન્ડ કાપડનો વેપાર આરોપી માટે...

કચ્છ જિલ્લામાં એટીએમમાં પૈસા ભરવા જતા યુવકોએ સમયાંતરે રૂ. ૩ કરોડની ઉચાપત કરી હતી. વર્ષ ૨૦૧૨ના આ પ્રકરણમાં અગાઉ ૮ જેટલા આરોપીઓની આરોપી નાસતા ફરે છે. આ પ્રકરણમાં અમદાવાદ એટીએસએ દિલીપ જોશી નામના એડવોકેટની ધરપકડ કરી હોવાના અહેવાલ ૨૬મી મેએ મળ્યાં...

ભાજપના સરકારના પૂર્વ રાજ્ય પ્રધાન તારાચંદ છેડાએ સરકારને નારાજી ભરેલો ઠપકો ધરાવતો પત્ર તાજેતરમાં વડા પ્રધાનને લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં...

લોકડાઉનમાં સવારથી સાંજ સુધી કામકાજ કરવાની છુટ ભુજમાં અપાઇ છે ત્યારે ભુજમાં ૧૫મી મેએ એક વાડીમાંથી જુગાર ક્લબ પકડાઇ હતી. આરોપીઓ છેક ભુજથી તો કોઇક નખત્રાણાથી વાડીએ પહોંચતી વેળાએ રસ્તામાં કોઇ રોકયો નહીં હોય તેવો સવાલ ખડો થયો હતો, પણ આ પૈકીના અમકુ...



to the free, weekly Gujarat Samachar email newsletter