પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ભચાઉ તાલુકામાં વાદળ જેટલું મોટુ તીડનું એક ઝૂંડ છઠ્ઠી જૂને દેખાયા બાદ વધુ ગામડાઓમાં રણતીડનાં ઝૂંડ સાતમીએ પણ દેખાયાં હતા. રાપર અને ભચાઉ તાલુકાના ૧રથી વધુ ગામોમાં તીડ ત્રાટક્યા હોવાના અહેવાલો હતા. ખેતીવાડી વિભાગે જણાવ્યા અનુસાર આ બંને તાલુકામાં...

જગતજનની મા અંબિકાનું ધામ અંબાજી મંદિર ૧૨મી જૂનથી વિધિવત ખોલવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨મીથી ખુલ્લું...

ગાંધીધામમાં વર્ષ ર૦૧૬માં કાપડના વેપારી સચિન ધવન પર ગોળીબાર કરીને તેમની હત્યાના કેસમાં જેલમાંથી જામીન મેળવીને છૂટા થયેલા પાણીપતના ગેંગસ્ટર અફરોઝ અંસારીએ વધુ એક વખત પોતાનું પોત પ્રકાશ્યું છે. કંડલા સેઝમાં ઈન્ટરનેશનલ સેકન્ડ કાપડનો વેપાર આરોપી માટે...

કચ્છ જિલ્લામાં એટીએમમાં પૈસા ભરવા જતા યુવકોએ સમયાંતરે રૂ. ૩ કરોડની ઉચાપત કરી હતી. વર્ષ ૨૦૧૨ના આ પ્રકરણમાં અગાઉ ૮ જેટલા આરોપીઓની આરોપી નાસતા ફરે છે. આ પ્રકરણમાં અમદાવાદ એટીએસએ દિલીપ જોશી નામના એડવોકેટની ધરપકડ કરી હોવાના અહેવાલ ૨૬મી મેએ મળ્યાં...

ભાજપના સરકારના પૂર્વ રાજ્ય પ્રધાન તારાચંદ છેડાએ સરકારને નારાજી ભરેલો ઠપકો ધરાવતો પત્ર તાજેતરમાં વડા પ્રધાનને લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં...

લોકડાઉનમાં સવારથી સાંજ સુધી કામકાજ કરવાની છુટ ભુજમાં અપાઇ છે ત્યારે ભુજમાં ૧૫મી મેએ એક વાડીમાંથી જુગાર ક્લબ પકડાઇ હતી. આરોપીઓ છેક ભુજથી તો કોઇક નખત્રાણાથી વાડીએ પહોંચતી વેળાએ રસ્તામાં કોઇ રોકયો નહીં હોય તેવો સવાલ ખડો થયો હતો, પણ આ પૈકીના અમકુ...

મોટી હમીપર ગામના વાડી વિસ્તારમાં ૧૦મી મેએ ભરબપોરે ગરમીમાં ૧૫ જણાંના ટોળાએ જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યોને રહેંસી નાંખ્યા હતા. દેશી દારૂનો ધંધાર્થી ધમો કોલી અને અખા જેસંગ ઉમટ વચ્ચે અગાઉ દારૂની બાતમી આપવાનો વહેમ રાખી ગામના જ કોળી અને...

એક તરફ પાકિસ્તાનમાં પણ તીડે ત્રાસ વર્તાવ્યો છે તો બીજી તરફ ભારત - પાકિસ્તાન સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણનો ભય ફેલાયો છે. ત્યાં સુધી કે...

હાલમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી છે ત્યારે કચ્છીઓને વિદેશમાં વસતા કચ્છીઓની તબિયતની પણ ચિંતા સતાવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા કચ્છીઓની કુલ વસ્તી કેટલી હશે એ સવાલનો સાચો જવાબ મળવો કદાચ મુશ્કેલ છે, પરંતુ દુનિયાભરમાં ૩૦ લાખથી વધારે...



to the free, weekly Gujarat Samachar email newsletter