વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પ્રથમ વખત લોકોને જોવા મળશે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.

મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

કેડીસીસી બેન્કમાં કરોડો રૂપિયાના લોન ગોટાળા બાદ જયંતી ઠક્કરની મંડળી સામે વધુ એક ફરિયાદ સોમવારે સાંજે દાખલ થઈ છે. અમદાવાદ સ્થિત રત્નાકર બેન્ક લિમિટેડમાંથી જિલ્લાના ચાર તાલુકાના ૧૧૯ ખેડૂત ખાતેદારોના નામે બારોબાર રૂ. ૩૦ કરોડની લોન સેરવી લેવા મામલે...

કાદવકીચડવાળા વિસ્તારમાં કચ્છની પશ્ચિમી સીમાએ બીએસએફની અંતિમ સીમા ચોકી સાંવલા પીર છે. અહીં કોઈ વાહન કે બોટ પણ ચાલી શકે તેમ નથી. ઘૂંટણ સુધી કાદવમાં પણ ઘૂસી...

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત - ૧૯૯૮ અધિક જેઠ સુદ - ૧૩ તદનુસાર ૨૮ મે ૧૯૪૨ ભારાસર - કચ્છમાં થયો હતો. તેઓ ગુરુદેવ જીવનપ્રાણ...

કચ્છમાં એક તરફ કોરોના મહામારીના કેસો જેટ ગતિએ વાધી રહ્યા છે બીજી તરફ ધરતી  કંપ થયો છે ત્યારે લોકોની ચિંતામાં વાધારો થયો છે. પાંચમીએ ભચાઉ પાસે સાંજે ૪.૨નો ભૂકંપ આવતાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. આ ઉપરાંત દિવસ ભર અન્ય હળવા કંપનો નોંધાતા રહ્યા હતા. ...

પોતાનો ભરડો મજબૂત બનાવવા અવનવા પેતરા રચી રહેલા ડ્રેગનને કમજોર અને મજબૂત મિત્ર પાકિસ્તાનનો સાથે મળી રહ્યો હોવાથી કચ્છની સરહદ નજીક હવે સોલાર પ્લાન્ટ માટે વિશાળ જમીન ચીનને ફાળવાઇ રહી છે. સિંધમાં ગ્વાદર પોર્ટ વિકસાવનારું ચીન હવે કચ્છ સીમાથી ૨૦ કિમી...

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક તરફ તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દુશ્મન દેશોના સીમાડે ભારે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાંથી જળ માર્ગે હિલચાલના સંકેત રહે છે. આતંકીઓ...

કચ્છ એલસીબીને મળેલા નાના ઇનપુટ આધારે કચ્છમાં માત્ર બે હથિયારો સાથે ઝડપાયેલા માણસોના કેસની તપાસ બાદ કચ્છ એલસીબીએ અને એટીએસએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,...

પશ્ચિમ કચ્છના દરિયાઇ વિસ્તારમાં ૨૧મી જૂને રાતથી રવિવાર સાંજ સુધીમાં ચરસના ૩૫૫ બિનવારસી પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટ્સની કિંમત કરોડોમાં થાય છે. પશ્ચિમ...

દેશી અને વિદેશમાં વસતા આહીરો દ્વારા સમાજને ઋણ અદા કરવાની ઈચ્છા સાથે અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે. તાજેતરમાં અંજાર પાસે ૨૫૦૦ દીકરીઓ માટે છાત્રાલય, સંસ્કૃતિ...

ભારતમાં દેશમાં ઊગી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓમાંથી ઋષિમુનિઓ તેમજ વૈદ્યોએ કેટલીક વનસ્પતિના ઉપયોગ વિશે લખેલાં ઘણા લખાણો જોવા મળે છે. કેટલીક વનસ્પતિમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter