
ભારતનાં અચલગચ્છ સંપ્રદાયના આચાર્ય ભગવંત, તપસ્વી રત્ન, જિનશાસન શિરોમણિ અને ૫૪-૫૪ વરસી તપના આરાધક અચલગચ્છાધિપતિ આચાર્ય મહારાજ ગુણોદયસાગર સૂરીશ્વરજીએ રવિવારની...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

ભારતનાં અચલગચ્છ સંપ્રદાયના આચાર્ય ભગવંત, તપસ્વી રત્ન, જિનશાસન શિરોમણિ અને ૫૪-૫૪ વરસી તપના આરાધક અચલગચ્છાધિપતિ આચાર્ય મહારાજ ગુણોદયસાગર સૂરીશ્વરજીએ રવિવારની...

કચ્છી સમાજના દેવાદારો પાસેથી નાણાં કઢાવવા માટે શરૂ કરાયેલા કચ્છી સહિયારા અભિયાન હેઠળ આર. એચ. એસોસિયેટ્સના ભાગીદારો સામે આખરે ૨૪મીએ મુંબઇ પોલીસની આર્થિક...
કેડીસીસી બેન્કમાં કરોડો રૂપિયાના લોન ગોટાળા બાદ જયંતી ઠક્કરની મંડળી સામે વધુ એક ફરિયાદ સોમવારે સાંજે દાખલ થઈ છે. અમદાવાદ સ્થિત રત્નાકર બેન્ક લિમિટેડમાંથી જિલ્લાના ચાર તાલુકાના ૧૧૯ ખેડૂત ખાતેદારોના નામે બારોબાર રૂ. ૩૦ કરોડની લોન સેરવી લેવા મામલે...

કાદવકીચડવાળા વિસ્તારમાં કચ્છની પશ્ચિમી સીમાએ બીએસએફની અંતિમ સીમા ચોકી સાંવલા પીર છે. અહીં કોઈ વાહન કે બોટ પણ ચાલી શકે તેમ નથી. ઘૂંટણ સુધી કાદવમાં પણ ઘૂસી...

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત - ૧૯૯૮ અધિક જેઠ સુદ - ૧૩ તદનુસાર ૨૮ મે ૧૯૪૨ ભારાસર - કચ્છમાં થયો હતો. તેઓ ગુરુદેવ જીવનપ્રાણ...
કચ્છમાં એક તરફ કોરોના મહામારીના કેસો જેટ ગતિએ વાધી રહ્યા છે બીજી તરફ ધરતી કંપ થયો છે ત્યારે લોકોની ચિંતામાં વાધારો થયો છે. પાંચમીએ ભચાઉ પાસે સાંજે ૪.૨નો ભૂકંપ આવતાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. આ ઉપરાંત દિવસ ભર અન્ય હળવા કંપનો નોંધાતા રહ્યા હતા. ...
પોતાનો ભરડો મજબૂત બનાવવા અવનવા પેતરા રચી રહેલા ડ્રેગનને કમજોર અને મજબૂત મિત્ર પાકિસ્તાનનો સાથે મળી રહ્યો હોવાથી કચ્છની સરહદ નજીક હવે સોલાર પ્લાન્ટ માટે વિશાળ જમીન ચીનને ફાળવાઇ રહી છે. સિંધમાં ગ્વાદર પોર્ટ વિકસાવનારું ચીન હવે કચ્છ સીમાથી ૨૦ કિમી...
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક તરફ તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દુશ્મન દેશોના સીમાડે ભારે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાંથી જળ માર્ગે હિલચાલના સંકેત રહે છે. આતંકીઓ...

કચ્છ એલસીબીને મળેલા નાના ઇનપુટ આધારે કચ્છમાં માત્ર બે હથિયારો સાથે ઝડપાયેલા માણસોના કેસની તપાસ બાદ કચ્છ એલસીબીએ અને એટીએસએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,...

પશ્ચિમ કચ્છના દરિયાઇ વિસ્તારમાં ૨૧મી જૂને રાતથી રવિવાર સાંજ સુધીમાં ચરસના ૩૫૫ બિનવારસી પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટ્સની કિંમત કરોડોમાં થાય છે. પશ્ચિમ...