વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પ્રથમ વખત લોકોને જોવા મળશે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.

મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

એક સમયે એશિયાના શ્રેષ્ઠ ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત ભુજ તાલુકાનો બન્ની પ્રદેશ છેલ્લા દાયકાથી રણોત્સવને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. મુખ્યત્વે માલધારીઓની...

ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસનો આરોપી જયંતી ઠક્કર ઉર્ફે જયંતી ડુમરા સરપ્રાઈઝ ચેકિંગમાં ભચાઉની સબજેલમાં અન્ય કેદીઓ સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયો હતો. જેમાં સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝે જેલના તત્કાલીન જેલર અને જેલગાર્ડની આ ગુનામાં...

ગુજરાતના નલિયા અને રાજસ્થાનના ફલૌદી એરબેઝ પર વિશ્વના સૌથી હળવા ફાઇટર જેટ તેજસની સ્ક્વોડ્રન તહેનાત કરાશે. આ બન્ને સરહદો પાકિસ્તાન સીમાની નજીક છે. દેશની...

વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ તો થયો જ છે સાથોસાથ સૂકુંભઠ્ઠ રણ પણ હરિયાળું બનવાનું શરૂ થઇ ગયું છે... આ તારણ છે ‘ઇસરો’ના નિવૃત વૈજ્ઞાનિક ડો....

પાકિસ્તાન કચ્છની સામે પાર સિંધમાં સતત પોતાના વિસ્તારોમાં માળખાકીય સુવિધા મજબૂત કરી રહ્યું છે તેવામાં સિરક્રિક પાસે પાકિસ્તાને પોતાની ચોકીમાં સુવિધા વધારી છે. કચ્છની સીમાથી ૨૦ કિમીના અંતરે આવેલી આ ચોકી અને હેડિપેડની સેટેલાઇટ ઇમેજ પણ બહાર આવી...

કોરોનાએ કચ્છમાં પણ ભરડો લીધો છે ત્યારે ખાનગી કે જાહેર કાર્યક્રમોમાં હાજર રહેતાં તથા ગાંધીનગર પણ અવરજવર કરતા નેતાઓ કોરોનાની લપેટમાં આવી રહ્યાં છે. ભુજ વિસ્તારના...

એકાદ માસના અંતરાલ પછી ૧૩મી ઓગસ્ટે કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. ૪.૫ લાખની કિંતમના વધુ ત્રણ ચરસના પેકેટ મળી આવ્યા છે. બીએસએફ દ્વારા તેને જખૌ મરીન પોલીસને હવાલે કરાયાછે. અત્યાર સુધી કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી કરોડોની કિંમતના અંદાજે ૧૧૦૦થી વધુ...

ભારતમાં રાફેલ વિમાન આવતાં જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારત સાથેના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન પોતાની હવાઇ તાકાત વધારવા મથામણ કરી રહ્યું છે. કચ્છ સરહદ નજીક એર સ્ટેશન બાદ હવે મોટી સંખ્યામાં હેલિપેડ બનાવવા જઇ રહ્યું છે. અહેવાલો પ્રમાણે,...

ભારતનાં અચલગચ્છ સંપ્રદાયના આચાર્ય ભગવંત, તપસ્વી રત્ન, જિનશાસન શિરોમણિ અને ૫૪-૫૪ વરસી તપના આરાધક અચલગચ્છાધિપતિ આચાર્ય મહારાજ ગુણોદયસાગર સૂરીશ્વરજીએ રવિવારની...

કચ્છી સમાજના દેવાદારો પાસેથી નાણાં કઢાવવા માટે શરૂ કરાયેલા કચ્છી સહિયારા અભિયાન હેઠળ આર. એચ. એસોસિયેટ્સના ભાગીદારો સામે આખરે ૨૪મીએ મુંબઇ પોલીસની આર્થિક...



to the free, weekly Gujarat Samachar email newsletter