પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

કાદવકીચડવાળા વિસ્તારમાં કચ્છની પશ્ચિમી સીમાએ બીએસએફની અંતિમ સીમા ચોકી સાંવલા પીર છે. અહીં કોઈ વાહન કે બોટ પણ ચાલી શકે તેમ નથી. ઘૂંટણ સુધી કાદવમાં પણ ઘૂસી...

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત - ૧૯૯૮ અધિક જેઠ સુદ - ૧૩ તદનુસાર ૨૮ મે ૧૯૪૨ ભારાસર - કચ્છમાં થયો હતો. તેઓ ગુરુદેવ જીવનપ્રાણ...

કચ્છમાં એક તરફ કોરોના મહામારીના કેસો જેટ ગતિએ વાધી રહ્યા છે બીજી તરફ ધરતી  કંપ થયો છે ત્યારે લોકોની ચિંતામાં વાધારો થયો છે. પાંચમીએ ભચાઉ પાસે સાંજે ૪.૨નો ભૂકંપ આવતાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. આ ઉપરાંત દિવસ ભર અન્ય હળવા કંપનો નોંધાતા રહ્યા હતા. ...

પોતાનો ભરડો મજબૂત બનાવવા અવનવા પેતરા રચી રહેલા ડ્રેગનને કમજોર અને મજબૂત મિત્ર પાકિસ્તાનનો સાથે મળી રહ્યો હોવાથી કચ્છની સરહદ નજીક હવે સોલાર પ્લાન્ટ માટે વિશાળ જમીન ચીનને ફાળવાઇ રહી છે. સિંધમાં ગ્વાદર પોર્ટ વિકસાવનારું ચીન હવે કચ્છ સીમાથી ૨૦ કિમી...

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક તરફ તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દુશ્મન દેશોના સીમાડે ભારે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાંથી જળ માર્ગે હિલચાલના સંકેત રહે છે. આતંકીઓ...

કચ્છ એલસીબીને મળેલા નાના ઇનપુટ આધારે કચ્છમાં માત્ર બે હથિયારો સાથે ઝડપાયેલા માણસોના કેસની તપાસ બાદ કચ્છ એલસીબીએ અને એટીએસએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,...

પશ્ચિમ કચ્છના દરિયાઇ વિસ્તારમાં ૨૧મી જૂને રાતથી રવિવાર સાંજ સુધીમાં ચરસના ૩૫૫ બિનવારસી પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટ્સની કિંમત કરોડોમાં થાય છે. પશ્ચિમ...

દેશી અને વિદેશમાં વસતા આહીરો દ્વારા સમાજને ઋણ અદા કરવાની ઈચ્છા સાથે અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે. તાજેતરમાં અંજાર પાસે ૨૫૦૦ દીકરીઓ માટે છાત્રાલય, સંસ્કૃતિ...

ભારતમાં દેશમાં ઊગી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓમાંથી ઋષિમુનિઓ તેમજ વૈદ્યોએ કેટલીક વનસ્પતિના ઉપયોગ વિશે લખેલાં ઘણા લખાણો જોવા મળે છે. કેટલીક વનસ્પતિમાંથી...

એક તરફ દેશમાં કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે ત્યારે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનની સિઝન પૂરી થવામાં છે. મીઠાની સિઝન પૂરી થવાના પરિણામે આઠ મહિના...



to the free, weekly Gujarat Samachar email newsletter