કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવાના બનાવના ૬૬ દિવસ બાદ ૧૪મી માર્ચે આ કેસના મુખ્ય આરોપી ભાજપના છબીલ પટેલની નાટકીયઢબે...
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...
જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.
કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવાના બનાવના ૬૬ દિવસ બાદ ૧૪મી માર્ચે આ કેસના મુખ્ય આરોપી ભાજપના છબીલ પટેલની નાટકીયઢબે...
અબડાસાના પૂર્વ ભાજપી ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સીટની ટીમે પાંચને રિમાન્ડ પર લીધા બાદ આ કેસના કથિત મુખ્ય સૂત્રધાર ફરાર છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ...
પૃથ્વી પરના સૌથી કદાવર પક્ષી ઘોરાડનું કચ્છમાં બચેલું ગુજરાતનું એક માત્ર નર ઘોરાડ આશરે બે માસથી વધુ સમયથી લાપતા બન્યું છે. ગુમ થયેલા ઘોરાડને શોધવા વનવિભાગ...
પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘૂસીને ભારતીય વાયુદળોએ આંતકી સંગઠનના કેમ્પ પર એરસ્ટ્રાઈકના ગણતરીના કલાકોમાં કચ્છના અબડાસાના નુંધાતડ નજીક પણ પાકિસ્તાનના માનવ રહિત વિમાનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા ઈઝરાયેલની સ્પાઈડરનો ઉપયોગ...
સ્વામીનારાયણ મંદિર દ્વારા પુલવામાના શહીદોના આત્માની શાંતિ અર્થે તાજેતરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.
મહારાજા સયાજી યુનિવર્સિટીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પીએચડી વિદ્યાર્થીઓએ અને બ્રિટિશ મ્યુઝિયમની ટીમે માંડવી તાલુકાના નાની રાયણ ગામમાં દેશનું...
પુલવામામાં ભારતીય જવાનોના કાફલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છમાં પોલીસ અને લશ્કરી-અર્ધલશ્કરી દળોએ આંતરિક-બાહ્ય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલા પછી પાકિસ્તાન સાથે જોડાયેલો સરહદી કચ્છ દરિયાકાંઠો ચર્ચામાં છે. કચ્છના કુલ ૪૧૬ કિમીના દરિયાકાંઠામાંથી ર૩૮ કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કચ્છની દરિયાઈ સીમાએ આમ તો બીએસએફ સહિતની...
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના ૨૦૦ ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટુરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ દૂર કરી...
અમેરિકન સરકાર સાથે કરાર કરાયેલા લડાકુ હેલિકોપ્ટર ચિનુકના બોડી સહિતના પૂરજા-સામગ્રીની આયાત મુન્દ્રા બંદરે કરાઈ છે. આયાત પામેલા હેલિકોપ્ટરના માલ-સામાનમાંથી...