કચ્છમાં દસકા બાદ ગૂંજ્યો ઘોરાડનો કલરવ

કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે. ગુજરાત-રાજસ્થાનના વન વિભાગે ભારે જહેમત ઉઠાવીને પાર પાડેલા આ અત્યંત રોમાંચક અને ઐતિહાસિક...

અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

સ્વામીનારાયણ મંદિર, ભુજમાં પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની અતિ વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને તાજેતરમાં ૨૪ કેરેટ...

ટ્રુ જેટ વિમાની કંપની દ્વારા આગામી ૧૫ મેથી કંડલા અમદાવાદ વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. ૭૨ સીટર વિમાન અમદાવાદથી બપોરે ૨.૫૦ વાગ્યે ઉડાન ભરી બપોરે ૩.૪૫...

કચ્છમાં સૂકા દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાના અભાવે પશુપાલન મુશ્કેલ બન્યું છે અને વરસાદની અછતમાં ખેતીવાડી પણ નબળી છે. આવી સ્થિતિમાં મધ ઉત્પાદન ઉપર પણ ભારે ફટકો પડયો છે. સમગ્ર રાજ્યમાં ૯૦ ટકા મધ પૂરું પાડતાં આ સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે નિગમ પાસે...

કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરતા આદિપુરના યુવાન રાહુલ રમેશ આસનાની (ઉ. વ. ૨૩)નું નદીમાં તણાઈ જવાથી મોત નીપજતાં ગાંધીધામ સંકુલમાં તેમજ સિંધિ સમાજમાં ઘેરા શોકની...

વર્ષ ૧૯૭૧ બાદ પાકિસ્તાનથી સોઢા સમાજના સંખ્યાબંધ શરણાર્થીઓ કચ્છ આવીને વસ્યા છે. વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધારાસભ્ય તરીકે કાર્યરત રામસિંહ સોઢા તે વખતે પાકિસ્તાન છોડીને મોરબી આવીને વસ્યા હતા. એ પછી હાલમાં તેઓ કચ્છના નખત્રાણામાં સ્થાયી...

દક્ષિણ આફ્રિકાના યુગાન્ડા દેશમાં કચ્છીઓએ ઘણો વિકાસ કર્યો છે. તાજેતરમાં યુગાન્ડાના પાટનગર કંપાલામાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ નૂતન મંદિરમાં પાયાવિધિ સાથે...

સર્વ પ્રિયજનની સ્મૃતિમાં ભુજ સ્વામીનારાયણ મંદિર દ્વારા સમૂહ ભાગવત કથા યોજવામાં આવી હતી. આ પ્રસંગમાં ફેબ્રુઆરી, ૨૦૧૯માં પુલવામામાં શહીદોની પોથીનું આયોજન...

નલિયાકાંડના કારણે ચર્ચામાં આવેલા કચ્છમાં ફરી રાજકારણીઓની કામલીલા ઉજાગર થતી ક્લિપ વાયરલ થઈ છે. રાજ્ય સરકારના ભાજપી પ્રધાન વાસણ આહિરની ઉપપત્ની હોવાનો દાવો...

નખત્રાણા તાલુકાના આમારા ગામથી એક કિલોમીટરના અંતરે આવેલા કોમી એકતાના પ્રતીક હજરત કરોલ કાસમ (ર.અ.) - કરોલપીરનો ત્રિદિવસીય મેળામાં કાળઝાળ તાપ વચ્ચે શ્રદ્ધાનાં ઘોડાપુર ઊમટયાં હતાં.

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ૧૧ એપ્રિલે વધુ એક મોટો ધડાકો થયો છે. આ કેસ માટે રચાયેલી ખાસ રચાયેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter