કચ્છમાં સૂકા દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાના અભાવે પશુપાલન મુશ્કેલ બન્યું છે અને વરસાદની અછતમાં ખેતીવાડી પણ નબળી છે. આવી સ્થિતિમાં મધ ઉત્પાદન ઉપર પણ ભારે ફટકો પડયો છે. સમગ્ર રાજ્યમાં ૯૦ ટકા મધ પૂરું પાડતાં આ સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે નિગમ પાસે...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...
કચ્છમાં સૂકા દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાના અભાવે પશુપાલન મુશ્કેલ બન્યું છે અને વરસાદની અછતમાં ખેતીવાડી પણ નબળી છે. આવી સ્થિતિમાં મધ ઉત્પાદન ઉપર પણ ભારે ફટકો પડયો છે. સમગ્ર રાજ્યમાં ૯૦ ટકા મધ પૂરું પાડતાં આ સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે નિગમ પાસે...

કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરતા આદિપુરના યુવાન રાહુલ રમેશ આસનાની (ઉ. વ. ૨૩)નું નદીમાં તણાઈ જવાથી મોત નીપજતાં ગાંધીધામ સંકુલમાં તેમજ સિંધિ સમાજમાં ઘેરા શોકની...
વર્ષ ૧૯૭૧ બાદ પાકિસ્તાનથી સોઢા સમાજના સંખ્યાબંધ શરણાર્થીઓ કચ્છ આવીને વસ્યા છે. વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધારાસભ્ય તરીકે કાર્યરત રામસિંહ સોઢા તે વખતે પાકિસ્તાન છોડીને મોરબી આવીને વસ્યા હતા. એ પછી હાલમાં તેઓ કચ્છના નખત્રાણામાં સ્થાયી...

દક્ષિણ આફ્રિકાના યુગાન્ડા દેશમાં કચ્છીઓએ ઘણો વિકાસ કર્યો છે. તાજેતરમાં યુગાન્ડાના પાટનગર કંપાલામાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ નૂતન મંદિરમાં પાયાવિધિ સાથે...

સર્વ પ્રિયજનની સ્મૃતિમાં ભુજ સ્વામીનારાયણ મંદિર દ્વારા સમૂહ ભાગવત કથા યોજવામાં આવી હતી. આ પ્રસંગમાં ફેબ્રુઆરી, ૨૦૧૯માં પુલવામામાં શહીદોની પોથીનું આયોજન...

નલિયાકાંડના કારણે ચર્ચામાં આવેલા કચ્છમાં ફરી રાજકારણીઓની કામલીલા ઉજાગર થતી ક્લિપ વાયરલ થઈ છે. રાજ્ય સરકારના ભાજપી પ્રધાન વાસણ આહિરની ઉપપત્ની હોવાનો દાવો...
નખત્રાણા તાલુકાના આમારા ગામથી એક કિલોમીટરના અંતરે આવેલા કોમી એકતાના પ્રતીક હજરત કરોલ કાસમ (ર.અ.) - કરોલપીરનો ત્રિદિવસીય મેળામાં કાળઝાળ તાપ વચ્ચે શ્રદ્ધાનાં ઘોડાપુર ઊમટયાં હતાં.

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ૧૧ એપ્રિલે વધુ એક મોટો ધડાકો થયો છે. આ કેસ માટે રચાયેલી ખાસ રચાયેલી...
ભૌગોલિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતે ગુજરાતના નકશામાં વિશિષ્ટ છાપ ધરાવતા સૌથી મોટા જિલ્લા કચ્છના ગામડાંઓ તૂટી રહ્યા છે. ખેતીપ્રધાન દેશ ભારતનો મુખ્ય ભાગ ગણાતા ગામડાઓની ઓછી થઈ રહેલી સંખ્યા અને ખેતી કે પશુપાલન જેવા વ્યવસાય તરફથી નવી પેઢી મોઢું...
આર. આર. લાલન ગવર્નમેન્ટ કોલેજના જીવવિજ્ઞાન (બાયોલોજી) વિભાગની ટીમને સંશોધનમાં કચ્છની ખારી નદી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મીઠા પાણીમાં જોવા મળે તેવી જિંગાની નવી પ્રજાતિ મળી આવી છે. આ શોધને ન્યૂ ઝીલેન્ડથી પ્રકાશિત થતા એક સાયન્ટિફિક જર્નલમાં સ્થાન...