પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આઠમી જાન્યુઆરીએ સયાજીનગરી ટ્રેનમાં ગોળી મારી...

કચ્છના પ્રખ્યાત સફેદરણ ધોરડોમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્રના સહયોગથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૨ દેશોના ૪૮ સહિત દેશના અલગઅલગ રાજ્યોના...

કચ્છની અબડાસા સીટના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેમનો મૃતદેહ પરિવારને સોંપાયા...

કચ્છમાં વિકાસકાર્યોની જાહેરાત કરતાં ચોથીએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કચ્છનો પાણીપ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ જશે. લખપતની ઐતિહાસિક ભૂમિ...

ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની આઠમીએ ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. ભાનુશાળી સયાજીનગરી...

બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ૪૫મા વિવિધ રોગ નિદાન સારવાર શિબિરોનો પાંચમીએ પ્રમુખ દાતા ડો. શાંતિલાલ કેનિયા પરિવારની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ થયો હતો. પૂર્વ...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં પત્ની સવિતા તથા પુત્રી સ્મિતા સાથે ૨૯મી અને ૩૦મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસમાં કચ્છ અને...

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની રજત જયંતીએ કચ્છી લેવા પટેલ સમાજે ૨૮મી ડિસેમ્બરે કચ્છની ૨૧ લાખની વસતીના આરોગ્ય માટે નવો અધ્યાય આલેખી દીધો હતો. ૨૮મીએ...

નખત્રાણા તાલુકાના મંગવાણા ગામથી અંદાજિત ત્રણ કિ.મી. દૂર ૨૮મીએ સાંજે મેટલ ભરેલું ડમ્પર અને માલવાહક પિકઅપ વાહન વચ્ચે અકસ્માત થતાં પિકઅપ વાહનમાં આગ લાગવાના કારણે તેમાં સવાર ત્રણ જણ સ્થળ પર જ બળીને ભડથું થઇ ગયા હતાં. 

મોટી ચીરઈ નજીક ૩૦મીએ સાંજે ટ્રેઇલર અને નમક ભરેલા ડમ્પર વચ્ચે એક ઇનોવા કાર દબાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં ભુજના એક જ પરિવારના ૧૦ જણાનાં મોત થયાં હતાં. ભુજના જેષ્ઠાનગરમાં ગણેશ ચોક પાસે ‘ભરત ભુવન’માં રહેતા ગિરધારીલાલ કોટિયા (ધોબી)ના પરિવારજનો સહિત...



to the free, weekly Gujarat Samachar email newsletter