આર. આર. લાલન ગવર્નમેન્ટ કોલેજના જીવવિજ્ઞાન (બાયોલોજી) વિભાગની ટીમને સંશોધનમાં કચ્છની ખારી નદી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મીઠા પાણીમાં જોવા મળે તેવી જિંગાની નવી પ્રજાતિ મળી આવી છે. આ શોધને ન્યૂ ઝીલેન્ડથી પ્રકાશિત થતા એક સાયન્ટિફિક જર્નલમાં સ્થાન...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...
આર. આર. લાલન ગવર્નમેન્ટ કોલેજના જીવવિજ્ઞાન (બાયોલોજી) વિભાગની ટીમને સંશોધનમાં કચ્છની ખારી નદી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મીઠા પાણીમાં જોવા મળે તેવી જિંગાની નવી પ્રજાતિ મળી આવી છે. આ શોધને ન્યૂ ઝીલેન્ડથી પ્રકાશિત થતા એક સાયન્ટિફિક જર્નલમાં સ્થાન...
લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે કચ્છમાં ૮૯ પૂર્વ પાકિસ્તાની નાગરિકોને પહેલીવાર સંસદસભ્યને ચૂંટવાની તક મળી છે. પાકિસ્તાની પરંતુ વર્ષોથી હિજરત કરી કચ્છમાં વસવાટ કરી રહેલા ૮૯ લોકોને છેલ્લા ૩ વર્ષ દરમિયાન ભારતીય નાગરિકોને પહેલીવાર સંસદસભ્ય ચૂંટવાની...
એક તરફ સરકાર ડિજિટલ ઈન્ડિયાના ગાણા ગાઈ રહી છે અને બીજી તરફ દેશનો કેટલોક વિસ્તાર એટલો પાછળ છે કે ત્યાં મતદાન કેન્દ્ર કે સંદેશાવ્યવહારને લગતી કોઇ સગવડ જ નથી. કચ્છની છ વિધાનસભા બેઠકના ૧૮૪૬ બૂથ વચ્ચે અબડાસા મત વિસ્તારના છ મતદાન કેન્દ્ર એવાં છે જે...
લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે કચ્છમાં પણ ચૂંટણીપ્રચાર ચાલે છે. ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય કાર્યકરોએ પાછલી ચૂંટણીઓના પરિણામને લક્ષમાં રાખીને આગામી ચૂંટણીનાં ચિત્ર અંગે વિશ્લેષણ શરૂ કર્યાં છે.

કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવાના બનાવના ૬૬ દિવસ બાદ ૧૪મી માર્ચે આ કેસના મુખ્ય આરોપી ભાજપના છબીલ પટેલની નાટકીયઢબે...

અબડાસાના પૂર્વ ભાજપી ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સીટની ટીમે પાંચને રિમાન્ડ પર લીધા બાદ આ કેસના કથિત મુખ્ય સૂત્રધાર ફરાર છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ...

પૃથ્વી પરના સૌથી કદાવર પક્ષી ઘોરાડનું કચ્છમાં બચેલું ગુજરાતનું એક માત્ર નર ઘોરાડ આશરે બે માસથી વધુ સમયથી લાપતા બન્યું છે. ગુમ થયેલા ઘોરાડને શોધવા વનવિભાગ...
પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘૂસીને ભારતીય વાયુદળોએ આંતકી સંગઠનના કેમ્પ પર એરસ્ટ્રાઈકના ગણતરીના કલાકોમાં કચ્છના અબડાસાના નુંધાતડ નજીક પણ પાકિસ્તાનના માનવ રહિત વિમાનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા ઈઝરાયેલની સ્પાઈડરનો ઉપયોગ...
સ્વામીનારાયણ મંદિર દ્વારા પુલવામાના શહીદોના આત્માની શાંતિ અર્થે તાજેતરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.

મહારાજા સયાજી યુનિવર્સિટીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પીએચડી વિદ્યાર્થીઓએ અને બ્રિટિશ મ્યુઝિયમની ટીમે માંડવી તાલુકાના નાની રાયણ ગામમાં દેશનું...