કચ્છમાં દસકા બાદ ગૂંજ્યો ઘોરાડનો કલરવ

કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે. ગુજરાત-રાજસ્થાનના વન વિભાગે ભારે જહેમત ઉઠાવીને પાર પાડેલા આ અત્યંત રોમાંચક અને ઐતિહાસિક...

અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો અત્યંત જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. જેમાં લખાયેલા ઇતિહાસ પરથી માલૂમ પડે છે કે એક માત્ર પાટીદાર નાથાલાલ રણમલ વિક્રમ સંવત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઈને પાટડી આવીને વસ્યા હતા અને પાટડીનો...

ભુજ જિલ્લાના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડ ગામના ડુંગરોની હારમાળામાંથી કરોડો વર્ષ જૂના ૭ ઇંચ લાંબા અને ૪ ઇંચ પહોળા ઈંડાનું અશ્મિ મળી આવતાં કુતૂહલ ફેલાયું...

૨૦૧૯માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મુંબઈમાં ઉદ્યોગ–વેપારજગતના અગ્રણીઓ સાથે બેઠક યોજવા માટે ૨૯મી નવેમ્બરે વિજય રૂપાણીએ મુંબઈની મુલાકાત લીધી...

ભચાઉમાં થોડા સમય પહેલા જૈન સાધ્વીજી પર લૂંટના ઈરાદે થયેલા હુમલામાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હવે ભચાઉ તાલુકાના લાકડિયાથી ચિત્રોડના રસ્તે શિવલખા પાસે...

ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે તેમની સામે નોર્થ દ્વારકા, દિલ્હીના પોલીસ સ્ટેશનમાં થયેલી દુષ્કર્મની ફરિયાદમાં દ્વારકાની કોર્ટમાં જ આગોતરા જામીન મેળવી લેતાં પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટના આદેશ મુજબ તરત જ રૂ. ૫૦ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત...

કચ્છના માંડવીમાં ૨૩મીએ સૈફઅલી ખાને પોતાની વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ સિઝન-૨’નું શૂટિંગ કર્યું હતું. સવારે માંડવી આવી પહોંચેલા સૈફે શહેરના ઐતિહાસિક પુલ, નવા...

અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સમૂહલગ્ન `કન્યાવણજ યજ્ઞ' ભારે આનંદ અને ઉલ્લાસથી ઉજવાયા. કુલ ૧૪૪ યુગલના લગ્ન લુણંગધામમાં યોજાયા...

સતત ૧૦૧.૨૧ કલાક સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ્ તથા લિમ્કા બુકમાં સ્થાન પામેલા મુશાયરામાં ચૂંટાયેલા ૬૦૩ ઊર્દૂ-હિન્દી શાયરોમાં મુંબઇનાં કચ્છી જૈન શાયરા આરતી સૈયાની પસંદગી થઇ હતી. દિલ્હીમાં આયોજિત મેરેથોન મુશાયરામાં ભારતભરમાંથી ચૂંટાયેલા શાયરોએ...

કચ્છના ર૭૪ ગામોમાં નવા વર્ષના પ્રથમ દિવસે હજારો લોકો દ્વારા પોતાના સુરાપુરાના પાળિયાની પૂજા કરવામાં આવી હતી. ઝારાના ઐતિહાસીક યુદ્ધમાં ખપી ગયેલા આશરે પ૦...

વર્ષો જૂની પરંપરા મુજબ અંજારમાં માલધારીઓ દ્વારા અંજારમાં ધનતેરસે ગાયોનું પૂજન કરાયું હતું. જેમાં સિંદૂર તથા અન્ય કલરથી ગૌવંશના શિંગડા રંગવામાં આવ્યા હતા. અંજારના...



to the free, weekly Gujarat Samachar email newsletter