
કચ્છના માંડવીમાં ૨૩મીએ સૈફઅલી ખાને પોતાની વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ સિઝન-૨’નું શૂટિંગ કર્યું હતું. સવારે માંડવી આવી પહોંચેલા સૈફે શહેરના ઐતિહાસિક પુલ, નવા...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છના માંડવીમાં ૨૩મીએ સૈફઅલી ખાને પોતાની વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ સિઝન-૨’નું શૂટિંગ કર્યું હતું. સવારે માંડવી આવી પહોંચેલા સૈફે શહેરના ઐતિહાસિક પુલ, નવા...
અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સમૂહલગ્ન `કન્યાવણજ યજ્ઞ' ભારે આનંદ અને ઉલ્લાસથી ઉજવાયા. કુલ ૧૪૪ યુગલના લગ્ન લુણંગધામમાં યોજાયા...
સતત ૧૦૧.૨૧ કલાક સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ્ તથા લિમ્કા બુકમાં સ્થાન પામેલા મુશાયરામાં ચૂંટાયેલા ૬૦૩ ઊર્દૂ-હિન્દી શાયરોમાં મુંબઇનાં કચ્છી જૈન શાયરા આરતી સૈયાની પસંદગી થઇ હતી. દિલ્હીમાં આયોજિત મેરેથોન મુશાયરામાં ભારતભરમાંથી ચૂંટાયેલા શાયરોએ...
કચ્છના ર૭૪ ગામોમાં નવા વર્ષના પ્રથમ દિવસે હજારો લોકો દ્વારા પોતાના સુરાપુરાના પાળિયાની પૂજા કરવામાં આવી હતી. ઝારાના ઐતિહાસીક યુદ્ધમાં ખપી ગયેલા આશરે પ૦...
વર્ષો જૂની પરંપરા મુજબ અંજારમાં માલધારીઓ દ્વારા અંજારમાં ધનતેરસે ગાયોનું પૂજન કરાયું હતું. જેમાં સિંદૂર તથા અન્ય કલરથી ગૌવંશના શિંગડા રંગવામાં આવ્યા હતા. અંજારના...
મણિનગર ગાદી સંસ્થાનના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી કેરાના અને લંડન રહેતા હીરાભાઈ રામજીભાઈ મેપાણી (હીરાબાપા)એ ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલને...
પાકિસ્તાની સુરક્ષાદળોનાં જમાવડાને પગલે કચ્છમાં ભારતીય સુરક્ષા દળો તથા ઈન્ટેલિજન્સ એજન્સીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ઈન્ડિયન ઈન્ટેલિજન્સ એજન્સીઓનાં સૂત્રોનું માનીએ તો પાકિસ્તાની નેવીનાં નેતૃત્વમાં બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા જીવાની બંદરથી લઈને...
કચ્છની હસ્તકળાઓના કેન્દ્ર સમાન નખત્રાણા તાલુકાના નિરોણા ગામને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આદર્શ ગામ તરીકે દત્તક લીધું છે. ૧૩મી ઓક્ટોબરે પ્રથમ વાર નિરોણાની...
કચ્છની હસ્તકળાઓના કેન્દ્ર સમાન નખત્રાણા તાલુકાના નિરોણા ગામને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આદર્શ ગામ તરીકે દત્તક લીધું છે. ૧૩મી ઓક્ટોબરે પ્રથમ વાર નિરોણાની મુલાકાતે આવેલા સ્મૃતિ ઈરાનીએ ગામમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવા સાથે લોકોનો...
કચ્છના વાગડમાં આવેલા ગાગોદરના ગોરાસર તળાવ પાસે ઘઉંમાં ઝેર ભેળવીને પશુ-પક્ષીઓને ચણ ફેંકી દેનારા વિરુદ્ધ ગામલોકોએ દેખાવો અને આક્ષેપ કરતાં કેટલાક શકમંદોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે. ૩૯ મોર-ઢેલ, બે ભેંસ અને ૫૦થી વધુ પારેવડાં મોતને...