મુન્દ્રાથી હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...

‘સાહેબ, આ દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે! કંઇક વિચારો...’ઃ અને ‘રણોત્સવ’નો જન્મ થયો

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...

 ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘એન્ટી રોમિયો સ્ક્વોડ’ રચી છે ત્યારથી ગુજરાતમાં ‘લવ-જેહાદ’ ચર્ચામાં છે. કચ્છ પોલીસે ૧ વર્ષમાં લવ-જેહાદના...

કચ્છી કોરિયોગ્રાફર કોમલ રાબડિયા કચ્છના આશાસ્પદ નૃત્ય ટેલેન્ટને ખિલવવા ૨૩મી એપ્રિલે ભુજમાં એક શો યોજી રહી છે. આલિશા જેવી પાંચ વર્ષની બાળાથી લઈને કેટલાય...

મધ્ય દરિયેથી માંડવીના જહાજ અલકૌસરનું દુબઈથી યમન જતી વખતે સોમલિયન ચાંચિયાઓ દ્વારા તાજેતરમાં અપહરણ થયા બાદ તેને શોધી કાઢવા વિદેશી સુરક્ષા એજન્સીઓની કવાયત તેજ થઈ ચૂકી છે. તમામ સુરક્ષા એજન્સીઓ જહાજને શોધવા માટે એડન અને યમનના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન...

પાંચમી એપ્રિલે પાલનપુરમાં તીવ્ર પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. અતિપવનના લીધે અનેક જગ્યાઓએથી હોર્ડિંગ્સ ઊડી ગયા હતા અને વીજવાયરો તૂટી પડતાં વીજળી ડુલ...

મધ ઉત્પાદન ક્ષેત્રે કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ખૂબ જ ટૂંકી સિઝનમાં પણ જિલ્લાના વન વિકાસ નિગમે ૬૦ ટન જેટલું મધ...

શંભુ ડાંગરની ઓરડીમાં રહેતો રમણ રાણા રીમા વિશ્રામભાઈ અને હેતલ કોળી સાથે પ્રેમસંબંધ બાંધવા માગતો હતો. શૈલેન્દ્ર સાહેદ હેતલને રમણ હેરાન કરતો હતો તે જોઈ ગયો અને શંભુ અને શૈલેન્દ્રએ રમણને લાફો મારીને ઓરડી ખાલી કરવા કહ્યું. બંને સાથે વેર રાખીને રમણે...

ગૌમાતાના રક્ષણ માટે શહીદી વોહરી કચ્છની રણકાંધીએ બિરાજમાન સોદ્રાણાના શહેનશાહ તેમજ કોમી એકતાના પ્રતીક ગણાતા બાબા હાજીપીરનો પ્રખ્યાત મેળો શરૂ થવાના ગણતરીના...

દાંતા તાલુકાના કાંસા નજીક આવેલા જંગલમાં વનકર્મચારી અને બે આદિવાસી યુવકોને ફાડી નાંખનારા તેમજ ચાર જણાને ગંભીર રીતે ઘાયલ કરનારા રીંછને શોધવા માટે તંત્ર દ્વારા ચાર કલાકથી વધુના રેસ્ક્યૂ ઓપરેશન પછી ૧૫મીએ સાંજે કરમદીના જંગલ વિસ્તારમાંથી સંતાયેલા...

પાટડીના રણકાંઠાના હિંમતપુરા ગામમાં બ્રિટિશ સમયના મીઠાના અગરના બનાવોનું વર્ણન કરતાં દુર્લભ લોકગીતોને હૈયાવગા કરી સાચવનાર વૃદ્ધ અગરિયા મહિલા વખુમાનું તાજેતરમાં અવસાન થતાં ઘણા બધાં દુર્લભ લોકગીતો હવે કોણ ગાઈને કચ્છી સંસ્કૃતિને સાચવશે એ વિચારવાનું...

ભૂજના નરનારાયણ મંદિરથી અમદાવાદ સ્વામિનારાયણ મંદિર સુધીની સાઇકલ યાત્રાનું કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને અન્ય સંતોના હસ્તે પાંચમી માર્ચે પ્રસ્થાન કરાવાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter