
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આયોજિત ત્રિદિવસીય એજ્યુકેશન એકસ્પો-૨૦૧૭ અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનો...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આયોજિત ત્રિદિવસીય એજ્યુકેશન એકસ્પો-૨૦૧૭ અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનો...
ધરતીકંપ વખતે કચ્છ કસ્ટમની કસ્ટડીમાંથી ૩ કિલો સોનું જામનગર કસ્ટમ કસ્ટડીમાં સાચવવા માટે આપવામાં આવ્યું હતું. આ સોનામાંથી બે કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ સોનાની અંદાજે કિંમત રૂ. ૬૦ લાખ છે. આ મામલે કસ્ટમ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી....
વિદેશથી નિર્દોષ છોકરીઓને લાવીને વેશ્યા વ્યવસાયમાં ધકેલવાના કાળા ધંધા સામે માથું ઉંચકનારા સામે કચ્છના ત્રિવેણી આચાર્યને નેપાળમાં વડા પ્રધાન પુષ્પકમલ પ્રચંડના...
ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘એન્ટી રોમિયો સ્ક્વોડ’ રચી છે ત્યારથી ગુજરાતમાં ‘લવ-જેહાદ’ ચર્ચામાં છે. કચ્છ પોલીસે ૧ વર્ષમાં લવ-જેહાદના...
કચ્છી કોરિયોગ્રાફર કોમલ રાબડિયા કચ્છના આશાસ્પદ નૃત્ય ટેલેન્ટને ખિલવવા ૨૩મી એપ્રિલે ભુજમાં એક શો યોજી રહી છે. આલિશા જેવી પાંચ વર્ષની બાળાથી લઈને કેટલાય...
મધ્ય દરિયેથી માંડવીના જહાજ અલકૌસરનું દુબઈથી યમન જતી વખતે સોમલિયન ચાંચિયાઓ દ્વારા તાજેતરમાં અપહરણ થયા બાદ તેને શોધી કાઢવા વિદેશી સુરક્ષા એજન્સીઓની કવાયત તેજ થઈ ચૂકી છે. તમામ સુરક્ષા એજન્સીઓ જહાજને શોધવા માટે એડન અને યમનના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન...
પાંચમી એપ્રિલે પાલનપુરમાં તીવ્ર પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. અતિપવનના લીધે અનેક જગ્યાઓએથી હોર્ડિંગ્સ ઊડી ગયા હતા અને વીજવાયરો તૂટી પડતાં વીજળી ડુલ...
મધ ઉત્પાદન ક્ષેત્રે કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ખૂબ જ ટૂંકી સિઝનમાં પણ જિલ્લાના વન વિકાસ નિગમે ૬૦ ટન જેટલું મધ...
શંભુ ડાંગરની ઓરડીમાં રહેતો રમણ રાણા રીમા વિશ્રામભાઈ અને હેતલ કોળી સાથે પ્રેમસંબંધ બાંધવા માગતો હતો. શૈલેન્દ્ર સાહેદ હેતલને રમણ હેરાન કરતો હતો તે જોઈ ગયો અને શંભુ અને શૈલેન્દ્રએ રમણને લાફો મારીને ઓરડી ખાલી કરવા કહ્યું. બંને સાથે વેર રાખીને રમણે...
ગૌમાતાના રક્ષણ માટે શહીદી વોહરી કચ્છની રણકાંધીએ બિરાજમાન સોદ્રાણાના શહેનશાહ તેમજ કોમી એકતાના પ્રતીક ગણાતા બાબા હાજીપીરનો પ્રખ્યાત મેળો શરૂ થવાના ગણતરીના...