
અભિનેતા - નેતા વિનોદ ખન્નાનું ૨૭મી એપ્રિલે નિધન થયું છે. તેમનાં અવસાન બાદ બોલિવૂડની સાથે સમગ્ર દેશમાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, ત્યારે કચ્છીઓએ...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

અભિનેતા - નેતા વિનોદ ખન્નાનું ૨૭મી એપ્રિલે નિધન થયું છે. તેમનાં અવસાન બાદ બોલિવૂડની સાથે સમગ્ર દેશમાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, ત્યારે કચ્છીઓએ...

૩૦મી એપ્રિલે સ્વામિનારાયણ મંદિરના અમૃત મહોત્સવની ભુજમાં પૂર્ણાહૂતિ થઈ હતી. આ મહોત્સવમાં દેશ- વિદેશથી ભક્તોએ આવીને ભાગ લીધો હતો. કચ્છમાંથી બ્રિટન જઈને વસેલા...

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આયોજિત ત્રિદિવસીય એજ્યુકેશન એકસ્પો-૨૦૧૭ અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનો...
ધરતીકંપ વખતે કચ્છ કસ્ટમની કસ્ટડીમાંથી ૩ કિલો સોનું જામનગર કસ્ટમ કસ્ટડીમાં સાચવવા માટે આપવામાં આવ્યું હતું. આ સોનામાંથી બે કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ સોનાની અંદાજે કિંમત રૂ. ૬૦ લાખ છે. આ મામલે કસ્ટમ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી....

વિદેશથી નિર્દોષ છોકરીઓને લાવીને વેશ્યા વ્યવસાયમાં ધકેલવાના કાળા ધંધા સામે માથું ઉંચકનારા સામે કચ્છના ત્રિવેણી આચાર્યને નેપાળમાં વડા પ્રધાન પુષ્પકમલ પ્રચંડના...

ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘એન્ટી રોમિયો સ્ક્વોડ’ રચી છે ત્યારથી ગુજરાતમાં ‘લવ-જેહાદ’ ચર્ચામાં છે. કચ્છ પોલીસે ૧ વર્ષમાં લવ-જેહાદના...

કચ્છી કોરિયોગ્રાફર કોમલ રાબડિયા કચ્છના આશાસ્પદ નૃત્ય ટેલેન્ટને ખિલવવા ૨૩મી એપ્રિલે ભુજમાં એક શો યોજી રહી છે. આલિશા જેવી પાંચ વર્ષની બાળાથી લઈને કેટલાય...
મધ્ય દરિયેથી માંડવીના જહાજ અલકૌસરનું દુબઈથી યમન જતી વખતે સોમલિયન ચાંચિયાઓ દ્વારા તાજેતરમાં અપહરણ થયા બાદ તેને શોધી કાઢવા વિદેશી સુરક્ષા એજન્સીઓની કવાયત તેજ થઈ ચૂકી છે. તમામ સુરક્ષા એજન્સીઓ જહાજને શોધવા માટે એડન અને યમનના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન...

પાંચમી એપ્રિલે પાલનપુરમાં તીવ્ર પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. અતિપવનના લીધે અનેક જગ્યાઓએથી હોર્ડિંગ્સ ઊડી ગયા હતા અને વીજવાયરો તૂટી પડતાં વીજળી ડુલ...

મધ ઉત્પાદન ક્ષેત્રે કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ખૂબ જ ટૂંકી સિઝનમાં પણ જિલ્લાના વન વિકાસ નિગમે ૬૦ ટન જેટલું મધ...