પાટડીના રણકાંઠાના હિંમતપુરા ગામમાં બ્રિટિશ સમયના મીઠાના અગરના બનાવોનું વર્ણન કરતાં દુર્લભ લોકગીતોને હૈયાવગા કરી સાચવનાર વૃદ્ધ અગરિયા મહિલા વખુમાનું તાજેતરમાં અવસાન થતાં ઘણા બધાં દુર્લભ લોકગીતો હવે કોણ ગાઈને કચ્છી સંસ્કૃતિને સાચવશે એ વિચારવાનું...
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...
જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.
પાટડીના રણકાંઠાના હિંમતપુરા ગામમાં બ્રિટિશ સમયના મીઠાના અગરના બનાવોનું વર્ણન કરતાં દુર્લભ લોકગીતોને હૈયાવગા કરી સાચવનાર વૃદ્ધ અગરિયા મહિલા વખુમાનું તાજેતરમાં અવસાન થતાં ઘણા બધાં દુર્લભ લોકગીતો હવે કોણ ગાઈને કચ્છી સંસ્કૃતિને સાચવશે એ વિચારવાનું...
ભૂજના નરનારાયણ મંદિરથી અમદાવાદ સ્વામિનારાયણ મંદિર સુધીની સાઇકલ યાત્રાનું કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને અન્ય સંતોના હસ્તે પાંચમી માર્ચે પ્રસ્થાન કરાવાયું...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંતે નલિયાકાંડની ન્યાયિક તપાસ કરવા માટે હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશનું પંચ નિમવાની જાહેરાત સાતમીએ કરી છે. કોંગ્રેસે સિટિંગ જજ દ્વારા તપાસની માગ કરી હતી. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ શોભા ઓઝાએ પક્ષના...
ગાંધીનગર સિસ્મોલોજી કચેરીની નોંધ પ્રમાણે ૫ માર્ચે રાત્રે ૧.૨૬ વાગ્યે ૧.૧ની તીવ્રતા સાથે રાપર પાસે, રાત્રે ૨.૪૫ વાગ્યે ૪.૦ની તીવ્રતા સાથે ફરી રાપર પાસે, સવારે ૫.૩૧ વાગ્યે ૧.૩ની તીવ્રતા સાથે ભચાઉ પાસે, બપોરે ૧૨.૩૪ વાગ્યે ૧.૯ની તીવ્રતા સાથે દુધઈ...
રણમાં ધોધમખતા તાપ કે કડકડતી ઠંડીમાં મીઠું પકવતા અગરિયાઓ અત્યાર સુધી સૂરજ સામે અરિસો ધરીને પ્રકાશની મદદથી એકબીજા સાથે કમ્યુનિકેશન કરતા હતા. હવે રણમાં અગરિયાઓ માટે ડિજિટલ મોબાઇલ વાન દોડતી થતાં એકબીજા માટે કમ્યુનિકેશન સરળ બનશે. ઓસામા મંજર ડિજિટલ...
લોકબોલીમાં ‘બિલાડીનો ટોપ’ તરીકે જાણીતું ‘મશરૂમ’ શાકાહારી પાક હોવા છતાં લોકોના ખાણામાં જોઈએ એટલાં પ્રચલિત નથી અને આજે પણ લોકોનો એક વર્ગ મશરૂમ બિનશાકાહારી...
થોડા દિવસ પહેલાં અંજારની બે કન્યાઓ પરીક્ષા આપવા જઇએ છીએ તેમ કહીને ઘરેથી નીકળી હતી. બાદમાં પરત ન આવતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે અંજારમાં...
નલિયા સામૂહિક દુષ્કર્મકાંડનો અત્યાર સુધી વણઓળખાયેલો નવમો આરોપી હવે કદાચ ક્યારેય ઓળખાય નહીં અને તે કાયદાના સકંજામાંથી આબાદ બચી જાય તેવો સજ્જડ બંદોબસ્ત પોલીસ...
આઇબીના જણાવ્યા પ્રમાણે ભારતીય જળસીમા જખૌ કાંઠે એક પાકિસ્તાની માણસે ૧૬મીએ મોડી રાત્રે વિસ્ફોટક ભરેલા ચારથી પાંચ બોક્સ સાથે ઘૂસણખોરી કરી એસયુવી કાર મારફત ગાંધીધામ તરફ જઇ રહ્યો હોવાની બાતમી મળતાં તમામ સુરક્ષા એન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.
પંજાબ રેજિમેન્ટ હેઠળ ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા જવાને આત્મહત્યા કર્યાના બનાવને માંડ ૨૪ કલાક થયા હતા તેવામાં ૧૭મી ફેબ્રુઆરીએ ખાવડા સરહદે આર્મીના બાંધા કેમ્પના જવાન ક્રિપાલ મુરલીધર દત્ત (ઉ. વ. ૪૩)એ પણ પોતાની જાતે ગરદનની નીચે ગોળી મારીને મોતનો...