લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો...
જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.
વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...
લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો...
કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર અને કચ્છની લેઉઆ પટેલ ચોવીસી ન્યૂઝ બ્યૂરોના શ્રી વસંતલાલ ગોપાલ પટેલ કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી યુ.કે.ના વાર્ષિક અધિવેશનમાં ભાગ...
જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપરના કચ્છ-ભુજથી પ્રસિદ્ધ થતાં કચ્છમિત્ર અખબારના કાર્યકારી તંત્રીપદે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપતા શ્રી દીપક ચંદ્રકાંત માંકડ તેમના...
પોતાની પાંચ પેઢીઓથી લુહારી કામ સાથે સંકળાયેલા પંકજ નરોત્તમભાઈ લુહારે કચ્છી દાતરડાં પર માત્ર એક જ મિનિટમાં ૨૦૭ દાંતા પાડી બતાવ્યા હતા. તેની આ અનેરી સિદ્ધિની નોંધ ઇન્ડિયા રેકોર્ડ્ઝમાં લેવાઈ છે.
૧૯૬૫માં પાકિસ્તાન સાથેની લડાઈમાં કચ્છના રણનો છાડબેટનો વિસ્તાર ભારતે ગુમાવવો પડ્યો હતો, પરંતુ એ સિવાયનો વ્યૂહાત્મક-વ્યાપક વિસ્તાર બચાવનારા હતા કોહેલ્હો....
આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે - ૯ ઓગસ્ટે પરિણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ...
આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે પરિણામો જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર...
દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે શાસક એનડીએના ઉમેદવાર હાલ બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે. કચ્છની બે કે ત્રણ વખતની મુલાકાત...
રોટરી કલબની યુવા પાંખ રોટરેક્ટની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં પહેલી જુલાઈએ ગાંધીધામમાં સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કલબના પ્રમુખ જય બાલાસરા અને તેમની ટીમે સવારે પાંચ વાગ્યાથી સેવાકાર્યો શરૂ કર્યા હતા. યુવાઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ...
ખાણ ખનિજ પરિવહનના વ્યવસાયી હરેશભાઈ ગણાત્રાના આઠ વર્ષના પુત્ર યશે ૨૪મી જૂને યોજાયેલા એક કાર્યક્રમમાં માનવ હાડપિંજરનાં હાડકાં, દુનિયાના દેશોના નકશા વગેરે આંખો પર પટ્ટી બાંધી હોવા છતાં ઓળખી બતાવ્યા હતા. જેથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં તેનું નામ...