
૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...
હસ્તકળા ક્ષેત્રે સતત કાર્યરત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નેટવર્ક અને સભ્યો ધરાવતી કચ્છની જાણીતી સંસ્થા સૃજનને ‘ઓર્ગેનાઇઝેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ ક્રાફ્ટ સેક્ટર ફોર ધી યર-૨૦૧૭’ માટેનો ઇન્ટરનેશનલ ક્રાફ્ટ એવોર્ડ (આંતરરાષ્ટ્રીય શિલ્પ પુરસ્કાર)-૨૦૧૭...
સંત જલારામબાપાએ અમરેલીમાં રહેતા પોતાના સેવક કાળા વશરામને એક પત્ર લખ્યો હતો. દિલાસો આપતો અને ભગવાન તમારી સાથે જ છે એવો સૂર રજૂ કરતો એ પત્ર રાપર ખાતે આવેલા...
અરબ સાગરમાં ફાસ્ટ એટેક બોટમાં નીકળેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દરિયાઇ સરહદ પર તૈનાત તરતી ચોકીની મુલાકાત લઇને ફરજ પરના જવાનોને મીઠું મો કરાવતાં દિવાળીની...
ભારતની દેશી પશુ ઓલાદોની ઓળખ, રજિસ્ટ્રેશન અને સંરક્ષણ માટેની કાર્યશાળા કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગના કેન્દ્રીય રાજ્ય પ્રધાન ક્રિષ્ના રાજના હસ્તે છઠ્ઠીએ...
કચ્છ-ભુજમાં એમ.એ. બીએડ થયેલા યુવાન બિપિનચંદ્ર દેવરાજે જાહેરાત કરી છે કે અહીં બેકારી અને રોજગારીની સમસ્યા હોવાથી હું દારૂ વેચીશ અને એ પણ જાહેરમાં રોડ પર...
નવરાત્રીની ઉજવણી ભારત સાથે દેશવિદેશમાં થાય છે, પણ નખત્રાણાના ગરબી ચોકમાં નવરાત્રીની ઉજવણી પહેલાં અલભ્ય દૃશ્ય જોવા મળે છે. નખત્રાણાના મુસ્લિમ પેઈન્ટર મહંમદ...
જાપાની વડા પ્રધાન આબે તથા તેમનાં ધર્મપત્ની અકી આબે તાજેતરમાં અમદાવાદ-ગાંધીનગરની બે દિવસની મુલાકાતે હતા. ૧૩મી સપ્ટેમ્બરે અમદાવાદમાં આગમન વખતે એબે દંપતીનું...
મુંબઈથી આશાપુરા મિત્ર મંડળથી માતાના મઢ તરફ જતા ૧૧૧ સાઇકલ યાત્રીઓને વિદાય આપવાનો કાર્યક્રમ ભવ્ય રીતે રવિવારે સાંજે યોજાયો હતો. આ પ્રસંગે હરિસાહેબ હિંગરિયા,...
બ્રિટનમાં નોર્થોલ્ટ સેન્ટરમાં તાજેતરમાં કચ્છી લેવા પટેલ સમાજનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. જેમાં છ હજારથી વધુ જ્ઞાતિજનોએ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં...