
નવરાત્રીની ઉજવણી ભારત સાથે દેશવિદેશમાં થાય છે, પણ નખત્રાણાના ગરબી ચોકમાં નવરાત્રીની ઉજવણી પહેલાં અલભ્ય દૃશ્ય જોવા મળે છે. નખત્રાણાના મુસ્લિમ પેઈન્ટર મહંમદ...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

નવરાત્રીની ઉજવણી ભારત સાથે દેશવિદેશમાં થાય છે, પણ નખત્રાણાના ગરબી ચોકમાં નવરાત્રીની ઉજવણી પહેલાં અલભ્ય દૃશ્ય જોવા મળે છે. નખત્રાણાના મુસ્લિમ પેઈન્ટર મહંમદ...

જાપાની વડા પ્રધાન આબે તથા તેમનાં ધર્મપત્ની અકી આબે તાજેતરમાં અમદાવાદ-ગાંધીનગરની બે દિવસની મુલાકાતે હતા. ૧૩મી સપ્ટેમ્બરે અમદાવાદમાં આગમન વખતે એબે દંપતીનું...

મુંબઈથી આશાપુરા મિત્ર મંડળથી માતાના મઢ તરફ જતા ૧૧૧ સાઇકલ યાત્રીઓને વિદાય આપવાનો કાર્યક્રમ ભવ્ય રીતે રવિવારે સાંજે યોજાયો હતો. આ પ્રસંગે હરિસાહેબ હિંગરિયા,...

બ્રિટનમાં નોર્થોલ્ટ સેન્ટરમાં તાજેતરમાં કચ્છી લેવા પટેલ સમાજનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. જેમાં છ હજારથી વધુ જ્ઞાતિજનોએ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં...

યોગ દર્શન પરમાર્થિક ટ્રસ્ટ દ્વારા મુંદરા તાલુકાના શિરાચામાં વિશ્વનું સૌ પ્રથમ ધ્વનિ ધ્યાન કેન્દ્રનું ભવિષ્યમાં નિર્માણ થશે. ગાંધીધામમાં સર્વેશ્વર મહાદેવ...

લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો...

કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર અને કચ્છની લેઉઆ પટેલ ચોવીસી ન્યૂઝ બ્યૂરોના શ્રી વસંતલાલ ગોપાલ પટેલ કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી યુ.કે.ના વાર્ષિક અધિવેશનમાં ભાગ...

જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપરના કચ્છ-ભુજથી પ્રસિદ્ધ થતાં કચ્છમિત્ર અખબારના કાર્યકારી તંત્રીપદે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપતા શ્રી દીપક ચંદ્રકાંત માંકડ તેમના...
પોતાની પાંચ પેઢીઓથી લુહારી કામ સાથે સંકળાયેલા પંકજ નરોત્તમભાઈ લુહારે કચ્છી દાતરડાં પર માત્ર એક જ મિનિટમાં ૨૦૭ દાંતા પાડી બતાવ્યા હતા. તેની આ અનેરી સિદ્ધિની નોંધ ઇન્ડિયા રેકોર્ડ્ઝમાં લેવાઈ છે.

૧૯૬૫માં પાકિસ્તાન સાથેની લડાઈમાં કચ્છના રણનો છાડબેટનો વિસ્તાર ભારતે ગુમાવવો પડ્યો હતો, પરંતુ એ સિવાયનો વ્યૂહાત્મક-વ્યાપક વિસ્તાર બચાવનારા હતા કોહેલ્હો....