
કચ્છના માધાપરના અને હાલમાં કેન્યા એરવેઝમાં પાયલટ તરીકે ફરજ બજાવતા ભરત લાલજી ગોવિંદ ભંડેરીએ પોતાની પૈતૃક મૂડીમાંથી ૧૧.૪૦ લાખ રૂપિયા માતૃસંસ્થા ભુજ સમાજને...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

કચ્છના માધાપરના અને હાલમાં કેન્યા એરવેઝમાં પાયલટ તરીકે ફરજ બજાવતા ભરત લાલજી ગોવિંદ ભંડેરીએ પોતાની પૈતૃક મૂડીમાંથી ૧૧.૪૦ લાખ રૂપિયા માતૃસંસ્થા ભુજ સમાજને...

સ્વામીનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિરનું લોકાર્પણ સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું...
ભૂજની કવિતા સલાટ બીએડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીના કારણે બીએડના પ્રથમ વર્ષની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પાછી ઠેલવામાં આવી હતી. કમ્પ્યુટર વિષયનું તેનું છેલ્લું પેપર તેના લગ્નના દિવસે જ હતું. પહેલાં આ પેપર આપવું કે નહીં...

નવચેતન અંધજન મંડળ - માધાપરને વિકલાંગોના કલ્યાણ માટેની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પારિતોષિક એનએબી સરોજીની ત્રિલોકનાથ નેશનલ એવોર્ડ- ૨૦૧૭ એનાયત થયો હતો....

છેલ્લા ૧ર વર્ષથી ચિત્ર કલાકારીગરી સાથે સંકળાયેલા ભુજના યુવાને ૧૦ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ ઊંચાઈનો ૮૦ સ્ક્વેર ફૂટનો વડા પ્રધાન મોદીનો સ્કેચ તૈયાર કરવાની પાંચ...
શહેરમાં સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞ પ્રસંગે વિશાળ શોભાયાત્રા પાંચમી ડિસેમ્બરે બારોઈ રોડ પર કાઢવામાં આવી હતી. બેન્ડ બાજા સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી નવેમ્બરે વીડિયો કોલના માધ્યમથી ‘નરેન્દ્ર મોદી એપ’ દ્વારા મહિલા કાર્યકરોએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કચ્છનાં દયાપરનાં...

ખોજા શિયા ઇશ્ના અશરી જમાતના પ્રમુખ રજબલી ગુલામ હુસેનની એક યાદી મુજબ ગુલામઅલી શાહપીરની દરગાહના મેદાનમાં અઝાદરાને હઝરતે ઇમામે હુસેન આગ પર ચાલીને પરીક્ષાઓ...
સુંદરપુરી વિસ્તારમાં ૨૪મી નવેમ્બરે કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં બે જૂથ આમને સામને આવી જતાં બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. મામલો એ હદે તોફાનમાં ફેરવાયો હતો કે ટોળાએ કોંગ્રેસ પ્રદેશ મંત્રીની કાર ઉથલાવી...
મહેસાણામાં રવિવારે ‘મનકી બાત’ કાર્યક્રમ પછી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસના જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાવાની ઇચ્છ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ૬ મહિના પહેલાં જીવાભાઈએ કડીમાં મારી ઓફિસે કહ્યું હતું કે ભાજપમાં જોડાવું છે,...