ભૂજની કવિતા સલાટ બીએડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીના કારણે બીએડના પ્રથમ વર્ષની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પાછી ઠેલવામાં આવી હતી. કમ્પ્યુટર વિષયનું તેનું છેલ્લું પેપર તેના લગ્નના દિવસે જ હતું. પહેલાં આ પેપર આપવું કે નહીં...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
ભૂજની કવિતા સલાટ બીએડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીના કારણે બીએડના પ્રથમ વર્ષની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પાછી ઠેલવામાં આવી હતી. કમ્પ્યુટર વિષયનું તેનું છેલ્લું પેપર તેના લગ્નના દિવસે જ હતું. પહેલાં આ પેપર આપવું કે નહીં...
નવચેતન અંધજન મંડળ - માધાપરને વિકલાંગોના કલ્યાણ માટેની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પારિતોષિક એનએબી સરોજીની ત્રિલોકનાથ નેશનલ એવોર્ડ- ૨૦૧૭ એનાયત થયો હતો....
છેલ્લા ૧ર વર્ષથી ચિત્ર કલાકારીગરી સાથે સંકળાયેલા ભુજના યુવાને ૧૦ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ ઊંચાઈનો ૮૦ સ્ક્વેર ફૂટનો વડા પ્રધાન મોદીનો સ્કેચ તૈયાર કરવાની પાંચ...
શહેરમાં સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞ પ્રસંગે વિશાળ શોભાયાત્રા પાંચમી ડિસેમ્બરે બારોઈ રોડ પર કાઢવામાં આવી હતી. બેન્ડ બાજા સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી નવેમ્બરે વીડિયો કોલના માધ્યમથી ‘નરેન્દ્ર મોદી એપ’ દ્વારા મહિલા કાર્યકરોએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કચ્છનાં દયાપરનાં...
ખોજા શિયા ઇશ્ના અશરી જમાતના પ્રમુખ રજબલી ગુલામ હુસેનની એક યાદી મુજબ ગુલામઅલી શાહપીરની દરગાહના મેદાનમાં અઝાદરાને હઝરતે ઇમામે હુસેન આગ પર ચાલીને પરીક્ષાઓ...
સુંદરપુરી વિસ્તારમાં ૨૪મી નવેમ્બરે કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં બે જૂથ આમને સામને આવી જતાં બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. મામલો એ હદે તોફાનમાં ફેરવાયો હતો કે ટોળાએ કોંગ્રેસ પ્રદેશ મંત્રીની કાર ઉથલાવી...
મહેસાણામાં રવિવારે ‘મનકી બાત’ કાર્યક્રમ પછી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસના જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાવાની ઇચ્છ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ૬ મહિના પહેલાં જીવાભાઈએ કડીમાં મારી ઓફિસે કહ્યું હતું કે ભાજપમાં જોડાવું છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે પ્રદેશથી ખાસ આવેલા અગ્રણીઓ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી કે. સી. પટેલ અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની ઉપસ્થિતિમાં કચ્છનાં સુખપરના પાટીદાર સમાજના અગ્રણીઓ ભાજપમાં...
ઐતિહાસિક ભૂજ શહેરનો ૪૭૦મો સ્થાપનાદિન અનેકવિધ કાર્યક્રમો સાથે શનિવારે ઉજવાયો હતો. એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભૂજ નગરપાલિકા...