વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પ્રથમ વખત લોકોને જોવા મળશે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.

મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

ઘ્રંગમાં શિવરાત્રિએ મેકરણદાદાની સમાધિના સ્થાને લોક મેળાનું આયોજન થાય છે અને આ મેળો બે દિવસ સુધી ચાલે છે. મેળામાં માનવ દોડ, ઘોડા દોડ, ઊંટ દોડ અને બળદ ગાડા દોડનું વિશેષ આકર્ષણ હોય છે. આ મેળામાં સૌથી વધારે આકર્ષણ મકરણદાદાના અખાડાનું હોય છે. શક્તિશાળી...

કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને જર્મન વૈજ્ઞાનિક મેથિઅસ આલ્બર્ટની ટીમને તાજેતરના લોડાઈ ગામ પાસે કાળા ડુંગરાળ ક્ષેત્રમાં સંશોધન દરમિયાન...

કચ્છના પ્રવેશદ્વાર સમા વિકાસશીલ ભચાઉ નગરનો ઈતિહાસમાં પ્રથમ વખત ૧૫મી ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભચાઉ શહેર ૩૧૮ વર્ષ પૂરા કરીને ૩૧૯માં વર્ષમાં પ્રવેશ્યું હતું. આ પ્રસંગે નગરની મુખ્ય બજાર, પ્રવેશદ્વાર અને કિલ્લાને...

નવાવાસમાં આવેલા પાટ હનુમાન મંદિરના બગીચા પાછળ આવેલી પાટ નદી ઉપર અવરજવર થઇ શકે તે માટે રૂ. ૧૧ લાખના દાતાઓનાં ખર્ચે ઝૂલતો પુલ બનાવવાનું ખાતમુહૂર્ત ૧૩મીએ કરાયું હતું. 

તાલુકાના વ્રજધામ વ્રજવાણી જ્યાં સાત વીસું (૧૪૦) આહિરાણી સતી થઇ છે તેવા ઐતિહાસિક યાત્રાધામ ખાતે યાત્રાળુઓને વધુ સુવિધા મળી રહે તે માટે આહિર સમાજના સુરતના...

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના ૬૮મા સ્થાપના દિન ગાંધીધામ ડેની નગરપાલિકા દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. મેરેથોન દોડ,...

વિશ્વબેંકની એક ટીમે પશ્ચિમ બંગાળથી કચ્છ સુધીના દરિયાકાંઠાના ભારતીય રાજ્યોનો વીતેલા એક માસમાં એક બસ મારફતે વાવાઝોડાની સામે લડવાની તૈયારીના ભાગરૂપે પ્રવાસ...

મૂળ કચ્છના માંડવીના રહેવાસી સન્મય વેદને ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ગૂગલ ડોમેન સર્ચ કરતાં જાણવા મળ્યું હતું કે, Google.com (ડોમેન નેમ) ખરીદવા માટે ઉપલબ્ધ...

ફિલ્મ ‘રઈસ’ના શૂટિંગ માટે દીકરા અબ્રાહમ સાથે છઠ્ઠી ફેબ્રુઆરીથી કચ્છ પહોંચેલા શાહરુખ ખાનનું શૂટિંગ પંદર દિવસ ચાલવાનું હતું, પણ શાહરુખ છ જ દિવસમાં કચ્છથી...

ભારતીય ગણતંત્ર દિવસ અને ઓસ્ટ્રેલિયા દિવસની સંયુક્ત ઊજવણીના ઉદ્દેશથી યુનાઈટેડ ઈન્ડિયન એસોસિયેશન દ્વારા કચ્છના હરિતા મહેતાને કોમ્યુનિટી વર્કર તરીકેનું સન્માન ભારતીય રાજદૂત ડો. વિનોદ બહાડે દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter