કચ્છ જિલ્લાના માંડવી ખાતે રહેતા હાજી હસન રમજાન આગરિયાની માલિકીનું કાર્ગો જહાજ દુબઇ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...
કચ્છ જિલ્લાના માંડવી ખાતે રહેતા હાજી હસન રમજાન આગરિયાની માલિકીનું કાર્ગો જહાજ દુબઇ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
મુંબઈમાં સામાજિક અને જીવદયાના કાર્ય માટે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા થોડિક ક્ષણોમાં જ રૂ. ૧૧.૫ કરોડની જંગી રકમ એકત્ર કરાઈ હતી.
ભૂકંપગ્રસ્ત નેપાળવાસીઓની સમગ્ર વિશ્વમાંથી મદદ મળી રહી છે.
નેપાળ અને ઉત્તર ભારતમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે કચ્છીઓમાં ભારે ચિંતા વ્યાપી હતી.

સમગ્ર ભારતમાં સેવાક્ષેત્રે નામના મેળવી ચૂકેલા ભૂજના શ્રી નરનારાયણ દેવ તાબા હેઠળનું સ્વામીનારાયણ મંદિરે ૧૯ એપ્રિલે રોગમુક્ત કચ્છ અભિયાન હેઠળ ૭૦૧૮ દર્દીઓને...
અત્રાત્રીજના પવિત્ર દિવસે કચ્છમાં વિવિધ સમાજમાં સમૂહલગ્નોત્સવનું મોટા પ્રમાણમાં આયોજન થયું હતું.

પાકિસ્તાનના કુખ્યાત અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને તાજેતરમાં જ લાહોર જેલમાંથી મુકત કરવામાં આવતાં ભારતમાં આતંકવાદી હુમલાની દહેશત વધી છે અને ગુપ્તચર...
દયાપર તાલુકાના છેવાડેની ગુનેરી નિત્ય નિરંજન ગુફાના મહંત ઉદયગિરિજી બાપુ બ્રહ્મલીન થતાં તેમના અનુયાયીઓમાં શોક વ્યાપ્યો છે.

વિશ્વવિખ્યાત મૂક અભિનય સમ્રાટ ચાર્લી ચેપ્લિનના જન્મ દિનની ૧૬ એપ્રિલે આદિપુરમાં ધામધૂમથી ઊજવણી થઇ હતી.