વિદેશમાં વસેલા મૂળ કચ્છીઓ વતનમાં વારંવાર સેવાકાર્યોની સુવાસ ફેલાવતા રહે છે.
વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...
એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...
વિદેશમાં વસેલા મૂળ કચ્છીઓ વતનમાં વારંવાર સેવાકાર્યોની સુવાસ ફેલાવતા રહે છે.
રાજ્યભરમાં બટાટાના ભાવ ગગડી જતા ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે ત્યારે કચ્છના ખેડૂતો પણ આ સમસ્યાથી મુક્ત રહી શક્યા નથી.
કચ્છ જિલ્લાના સરહદના સંત અને હિન્દુ- મુસ્લિમની એકતારૂપી દર્શન કરાવતાં હાજીપીરનો મેળો યોજાયો હતો.
બિદડા સર્વોદય ટ્રસ્ટ તાજેતરમાં વિદેશવાસી બે કચ્છી દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છની સૌથી મોટી સહકારી બેંક - કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) કોઠારા-નલિયા અને માંડવી શાખાના મુદત વીતી ગયેલા રૂ. ૩૧ કરોડના ધિરાણોને પગલે નાદારી નોંધાવે તેવી સંભાવના છે.
અહીં ગત સપ્તાહે ત્રણ દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સ્પો સમિટનું આયોજન થયું હતું, જેનું ઉદ્ધાટન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કર્યું હતું.
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગત સપ્તાહે લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કચ્છ માટે કેટલીક જાહેરાત કરી છે.
વિદેશવાસી કચ્છીઓ વતનમાં વિવિધ સેવા કાર્યો કરવા માટે જાણીતા છે.
ભૂજમાં લંડનવાસી એક રહિશના બંધ ઘરમાં ચોરી થયાનો કિસ્સો નોંધાયો છે.
ભૂજઃ વિશ્વનું તોરણ બની ગયેલું કચ્છનું સફેદ રણ છેલ્લા કેટલાક સમયથી દેશવિદેશના પ્રવાસીપ્રેમીઓને આકર્ષી રહ્યું છે.