
અહીં ગત સપ્તાહે ત્રણ દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સ્પો સમિટનું આયોજન થયું હતું, જેનું ઉદ્ધાટન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કર્યું હતું.
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

અહીં ગત સપ્તાહે ત્રણ દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સ્પો સમિટનું આયોજન થયું હતું, જેનું ઉદ્ધાટન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કર્યું હતું.
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગત સપ્તાહે લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કચ્છ માટે કેટલીક જાહેરાત કરી છે.
વિદેશવાસી કચ્છીઓ વતનમાં વિવિધ સેવા કાર્યો કરવા માટે જાણીતા છે.
ભૂજમાં લંડનવાસી એક રહિશના બંધ ઘરમાં ચોરી થયાનો કિસ્સો નોંધાયો છે.

ભૂજઃ વિશ્વનું તોરણ બની ગયેલું કચ્છનું સફેદ રણ છેલ્લા કેટલાક સમયથી દેશવિદેશના પ્રવાસીપ્રેમીઓને આકર્ષી રહ્યું છે.
કચ્છના ખૂબ વિકાસ પામેલા મુંદરા પોર્ટની આજુબાજુના ૧૫થી ૨૦ કિ.મી. વિસ્તારમાં પાકિસ્તાનના એફ. એમ. બેન્ડ રેડિયોનો અવાજ સંભળાય છે.
વિદેશવાસી કચ્છીઓ હંમેશા તેમના વતન પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા હોય છે.

ભૂજઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની સરહદે ધોરડો પાસે આવેલા શ્વેત રણની મુલાકાત...
પ્રોફેશનલ ડાયરેક્ટરની નિમણૂકના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ફસાયેલ ભૂજ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સના વધુ સાત ડાયરેકટરોએ રાજીનામું આપતાં બોર્ડ બરખાસ્તીના આરે પહોંચ્યું છે. અગાઉ બેન્કના મેનેજિંગ ડાયરેકટર દ્વારા અને...
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા ગોઝારા ભૂકંપમાં અંજારમાં પ્રજાસત્તાક પર્વની રેલીમાં નીકળેલા ૧૮૨ બાળકો, ૨૧ શિક્ષકો અને બે પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા હતા. આ મૃતકોને શ્રદ્ધાંજલિરૂપે ‘વીર બાળભૂમિ-વીરાંજલિ પાર્ક’ના નિર્માણની જાહેરાત થઇ હતી, પરંતુ...