મુન્દ્રાથી હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...

‘સાહેબ, આ દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે! કંઇક વિચારો...’ઃ અને ‘રણોત્સવ’નો જન્મ થયો

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...

આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી સુધરાઇની ચૂંટણીનું રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાને નારીઓનું રાજકીય વજન વધાર્યું છે અને હવે ૫૦ ટકા ‘મહિલા અનામત’ બેઠક દાખલ થશે. આમ ભવિષ્યમાં રાજકીય...

કચ્છમાં સતત બે વર્ષથી પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતા ભવિષ્યમાં પાણીની ગંભીર અછત સર્જાવાની સંભાવના ઊભી થઇ હતી. નર્મદા નદીની લાઇનમાંથી માળિયાથી કચ્છને ૨૨૦ એમએલ.ડી. પાણી મળે છે જે કચ્છની ઘણો ઓછો જથ્થો છે, જથ્થો વધારવા શું કરી શકાય એ માટે એન્જિનિયરોએ...

માંડવીઃ લંડન નોર્થ હેમ્ટનથી માંડવી ફરવા આવેલા ભાટિયા પરિવારની બે લાખની રોકડ, પાસપોર્ટ, બેંક કાર્ડ સહિતની બેગ ખોવાઈ ગયા બાદ સ્થાનિક રહેવાસી અને દરજી કામ કામ કરતા નીતિન ઓઘવજી પરમારે પરત કર હતી.

ભૂજઃ કચ્છની અગ્રણી આરોગ્ય સંસ્થા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન બચુભાઈ રાંભિયાનું ગત સપ્તાહે અચાનક અવસાન થયું છે. કચ્છના વિકાસના દરેક કાર્યમાં તેમનું માર્ગદર્શન પ્રરેણારૂપ રહ્યું હતું.

કચ્છનો પ્રવાસપ્રિય રણોત્સવ નજીક આવી રહ્યો છે. આ મહોત્સવ માટે ડિસેમ્બરથી કચ્છમાં સેંકડો પ્રવાસી આવે એવી સંભાવના છે. આથી પ્રવાસીઓ અમદાવાદથી સીધા ભૂજ આવી શકે એ માટે આગામી માસથી દરરોજ બે ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી થયું છે.

વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ પ્રાંતિજ ખાતે બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઇમરાન દાઉદની ફેર જુબાની લેવા માટે સરકાર પક્ષે કરેલી અરજી સ્પશિયલ કોર્ટના જજ આઇ. પી. શાહે ફગાવી છે. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદીની જુબાની આરોપીના એડવોકેટ-સરકારી...

કચ્છમાં વર્ષોથી અટવાયેલા મહત્ત્વાકાંક્ષી ઘડુલી-સાંતલપુર ધોરીમાર્ગના પ્રોજેક્ટને કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયની વન્યજીવન સમિતિ દ્વારા મંજૂરી મળી ગઈ છે. લખપત તાલુકાના ઘડુલીથી બનાસકાંઠાના સાંતલપુરને જોડતા ૨૫૫ કિલોમીટર લાંબા સૂચિત માર્ગમાં હાજીપીર,...

ભૂજઃ કચ્છ પંથકના વડા મથક ભૂજના ૪૬૪મા સ્થાપના દિનની ૨૭ નવેમ્બરે શાનદાર ઉજવણી કરાઇ હતી. પરંપરાગત રીતે શહેરનાં પાંચ નાકા, છઠ્ઠી બારી અને દરબારગઢમાં ખીલ્લીનું મેયર હેમલતાબેન ગોરના હસ્તે પૂજન કરાયું હતું.

ભૂજઃ કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, રાપર જેવા વિસ્તારોના ૧૦૦થી વધુ ગામો ત્રણ મહિના બાદ ફરીથી દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વાર્ષિક અનાવારી શરૂ કરી છે. તેનો અહેવાલ તૈયાર થયા બાદ કચ્છ, બનાસકાંઠા, જામનગર...

પાલનપુરઃ ભણતર કરતાં ગણતર ચઢે તે આનું નામ. સલેમપુરા ગામનાં નિરક્ષર મહિલા ઇશાબહેન મેડાતે પશુપાલન થકી વર્ષે રૂ. ૪૪ લાખની કમાણી કરીને ડેરી વ્યવસાયમાં મોટી નામના મેળવી છે. ઇશાબહેને પશુપાલનના વ્યવસાય થકી પરિવારને તો સમૃદ્ધ બનાવ્યો જ છે, સમાજના અન્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter