ભૂજઃ કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, રાપર જેવા વિસ્તારોના ૧૦૦થી વધુ ગામો ત્રણ મહિના બાદ ફરીથી દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વાર્ષિક અનાવારી શરૂ કરી છે. તેનો અહેવાલ તૈયાર થયા બાદ કચ્છ, બનાસકાંઠા, જામનગર...
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...
જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.
ભૂજઃ કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, રાપર જેવા વિસ્તારોના ૧૦૦થી વધુ ગામો ત્રણ મહિના બાદ ફરીથી દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વાર્ષિક અનાવારી શરૂ કરી છે. તેનો અહેવાલ તૈયાર થયા બાદ કચ્છ, બનાસકાંઠા, જામનગર...
પાલનપુરઃ ભણતર કરતાં ગણતર ચઢે તે આનું નામ. સલેમપુરા ગામનાં નિરક્ષર મહિલા ઇશાબહેન મેડાતે પશુપાલન થકી વર્ષે રૂ. ૪૪ લાખની કમાણી કરીને ડેરી વ્યવસાયમાં મોટી નામના મેળવી છે. ઇશાબહેને પશુપાલનના વ્યવસાય થકી પરિવારને તો સમૃદ્ધ બનાવ્યો જ છે, સમાજના અન્ય...
દુર્ધટનામાં કોઇને જાનહાની નહીં
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઓધારી તળાવ પર બગીચામાં રાજ્યનો પ્રથમ એક્યુપ્રેસર પથ બનાવાયો છે.
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે યોજાયેલા વરદાયિની માતાજીના પલ્લીના મેળાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. ત્રીજી ઓક્ટોબરે યોજાનારા આ પરંપરાગત મેળા માટે તંત્રે ૧૪ સીસીટીવી કેમેરા લગાડયા છે. તેમ જ ૨૭ નિયત સ્થાનો પર પૂજા-અર્ચન માટે વિશેષ મંડપ બાંધવામાં...