ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલા હીરાના વેપારીની દીકરી સહિત પત્ની અને સાસુ ૨૨મી મેના રોજ સુરતમાં દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હોંગકોંગ સ્થિત કે. પી. સંઘવીની ઓફિસનું સંચાલન કરતાં...

સુરતના હજીરામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ એલ.એન્ડ.ટી. હજીરા દ્વારા નિર્મિત ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને ૧૦મીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય પ્રધાને વજ્ર ટેન્કની આરતી ઉતારી ટેન્ક પર સવાર થઇને અભિવાદન ઝીલ્યું હતું....

વલસાડ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશને ૩૧ ડિસેમ્બરથી ૧લી જાન્યુઆરીની સવાર સુધી સ્પેશ્યલ ડ્રાઇલનું આયોજન કરી દમણ, દાનહ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ તેમજ જરૂરી...

વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટિ ચાલમાં અમરદીપ (ઉં ૨૮) કરિયાણાની દુકાન ચલાવતો હતો. ચોથીએ બે જણા દુકાને આવ્યા હતા અને રૂ. ૫૦ની ફાટેલી નોટ આપી સોડા માગી હતી. ફાટેલી નોટ વટાવીને સોડા આપવાની અમરદીપે ના પાડી હતી. તેથી રોષે ભરાયેલા બંને જણાએ...

જિલ્લાના કોસંબા નજીક માંગરોળ તાલુકાના મહુવેજ ગામના હદમાં આવેલા ફેડરીલ ટેક્સટાઇલ પાર્કમાં કુસુમગર નામની ફેક્ટરી ભારતીય સૈન્ય માટે બુલેટપ્રૂફ જેકેટ, બુલેટપ્રૂફ...

૩૧મી ડિસેમ્બરે લોકો નવા વર્ષની ઉજાણી ન કરી શકે એ માટે પોલીસે ૭ વાગ્યાથી જ કડકાઈ શરૂ કરી દીધી હતી, પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ માટે કદાચ નિયમ કાનૂન...

અલથાણ રોડ પર આશીર્વાદ એન્કલેવ નજીક શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા સંદીપ બજરંગ દાલમિયા (ઉં ૩૭)નો ૩૧મી ડિસેમ્બરે સાંજે અલકાના સોહમ સર્કલ પાસે સોહમ રેસિડેન્સી...

રૂ. ૨૬૦૦ કરોડના ખર્ચે ખજોદ ખાતે આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સના ૧૧ માળના ૯ ટાવર સુરતમાં તૈયાર થઈ ચૂક્યા છે. ૨૦૨૧ના ૮ માસમાં બાંધકામ પૂર્ણ થઈ જાય અને સપ્ટેમ્બર માસ સુધીમાં બુર્સ કાર્યરત થાય તેવી સંભાવના છે. સુરત ડાયમંડ બુર્સના મથુર સવાણી જણાવે...

અલખા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત જાન્યુઆરી-૨૦૨૧થી જ ડિઝાઈનર મોતીની ખેતી શરૂ થવાની છે. ડિસેમ્બર, ૨૦૨૦માં જ અમદાવાદમાં મોતીની ખેતી શરૂ થઈ ચૂકી હોવાના સમાચાર...

અંકલેશ્વરના ૬૮ વર્ષીય વર અને મુંબઈનાં ૬૫ વર્ષીય વધૂએ તાજેતરમાં લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન...



to the free, weekly Gujarat Samachar email newsletter