
અલખા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત જાન્યુઆરી-૨૦૨૧થી જ ડિઝાઈનર મોતીની ખેતી શરૂ થવાની છે. ડિસેમ્બર, ૨૦૨૦માં જ અમદાવાદમાં મોતીની ખેતી શરૂ થઈ ચૂકી હોવાના સમાચાર...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

અલખા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત જાન્યુઆરી-૨૦૨૧થી જ ડિઝાઈનર મોતીની ખેતી શરૂ થવાની છે. ડિસેમ્બર, ૨૦૨૦માં જ અમદાવાદમાં મોતીની ખેતી શરૂ થઈ ચૂકી હોવાના સમાચાર...

અંકલેશ્વરના ૬૮ વર્ષીય વર અને મુંબઈનાં ૬૫ વર્ષીય વધૂએ તાજેતરમાં લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન...
પાંડેસરામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી સંતાનની માતા બનાવી તરછોડનાર ટીઆરબી જવાન સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટીઆરબી જવાનના ભાઇએ ‘તૂ મેરે ભાઇ કો છોડ દે, નહીં તો તુ અપને જાન સે હાથ ધો બેઠેગી’ એવી ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી...

ડાંગમાં આદિવાસીઓ માટે રૂ. કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા સુરતના બોસ્ટન નિવાસી ડો. અશોક પટેલ (ઉં ૬૦)નું કોરોનાથી તાજેતરમાં મૃત્યુ થયું હતું. ડો....
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૨મી ડિસેમ્બરે સુરતમાં અડાજણમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહીને સુરત પાલિકાના વિવિધ ઝોનના રૂ. ૪૩૧ કરોડના તથા શહેરી વિકાસ (સુડા)ના રૂ. ૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ. ૫૧૪.૧૫ કરોડના વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ...
સોનગઢના ડોસવાડામાં પૌત્રીની સગાઈ વખતે ૧૦ હજારથી વધુની મેદની ભેગી કરીને કોવિડ ભૂતપૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીત, તેના સરપંચ પુત્ર, પોલીસ ઇન્સપેક્ટર, ભાજપના આગેવાન, ફોટોગ્રાફર, રસોઈયા સહિત કુલ ૧૯ જણા સામે કોવિડ-૧૯ના જાહેરનામા ભંગની ફરિયાદ થતાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સુધીના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિથી લઇને રાજ્યોના મુખ્ય પ્રધાનો, મહાનુભાવો, નેતાઓ, સેલિબ્રિટીસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી.

કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે...
વલસાડમાં એક કન્યાના ૨૭ નવેમ્બરે લગ્ન લેવાઇ રહ્યા હતા ત્યારે જ પહોંચેલી હેલ્થ ચેકિંગ ટીમે મંડપમાં પહોંચી શરૂ કરેલી તપાસમાં કન્યા કોરોના પોઝિટિવ જણાતા તેને સીધી જ પિતાના ઘરમાં હોમ કવોરેન્ટાઇન કરી દેવાઇ હતી. જોકે આ પહેલાં અધિકારીઓએ યોગ્ય તકેદારી...

હેરિટેજ વીકની ઉજવણી તાજેતરમાં જ પૂરી થઇ. પૌરાણિક લખાણ પણ હેરિટેજ વારસો છે એ જ રીતે જૂના ઓટોગ્રાફ અને એ પણ ભારતની આઝાદીના લડવૈયાઓના હોય તો તે આપોઆપ હેરિટેજ...