હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

અંકલેશ્વરના ૬૮ વર્ષીય વર અને મુંબઈનાં ૬૫ વર્ષીય વધૂએ તાજેતરમાં લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન...

પાંડેસરામાં  રહેતી યુવતીને લગ્નની લાલચ આપી સંતાનની માતા બનાવી  તરછોડનાર ટીઆરબી જવાન સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટીઆરબી જવાનના ભાઇએ ‘તૂ મેરે ભાઇ કો છોડ દે, નહીં તો તુ અપને જાન સે હાથ ધો બેઠેગી’ એવી ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી...

ડાંગમાં આદિવાસીઓ માટે રૂ. કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા સુરતના બોસ્ટન નિવાસી ડો. અશોક પટેલ (ઉં ૬૦)નું કોરોનાથી તાજેતરમાં મૃત્યુ થયું હતું. ડો....

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૨મી ડિસેમ્બરે સુરતમાં અડાજણમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહીને સુરત પાલિકાના વિવિધ ઝોનના રૂ. ૪૩૧ કરોડના તથા શહેરી વિકાસ (સુડા)ના રૂ. ૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ. ૫૧૪.૧૫ કરોડના વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ...

સોનગઢના ડોસવાડામાં પૌત્રીની સગાઈ વખતે ૧૦ હજારથી વધુની મેદની ભેગી કરીને કોવિડ ભૂતપૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીત, તેના સરપંચ પુત્ર, પોલીસ ઇન્સપેક્ટર, ભાજપના આગેવાન, ફોટોગ્રાફર, રસોઈયા સહિત કુલ ૧૯ જણા સામે કોવિડ-૧૯ના જાહેરનામા ભંગની ફરિયાદ થતાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સુધીના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિથી લઇને રાજ્યોના મુખ્ય પ્રધાનો, મહાનુભાવો, નેતાઓ, સેલિબ્રિટીસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી. 

કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે...

વલસાડમાં એક કન્યાના ૨૭ નવેમ્બરે લગ્ન લેવાઇ રહ્યા હતા ત્યારે જ પહોંચેલી હેલ્થ ચેકિંગ ટીમે મંડપમાં પહોંચી શરૂ કરેલી તપાસમાં કન્યા કોરોના પોઝિટિવ જણાતા તેને સીધી જ પિતાના ઘરમાં હોમ કવોરેન્ટાઇન કરી દેવાઇ હતી. જોકે આ પહેલાં અધિકારીઓએ યોગ્ય તકેદારી...

હેરિટેજ વીકની ઉજવણી તાજેતરમાં જ પૂરી થઇ. પૌરાણિક લખાણ પણ હેરિટેજ વારસો છે એ જ રીતે જૂના ઓટોગ્રાફ અને એ પણ ભારતની આઝાદીના લડવૈયાઓના હોય તો તે આપોઆપ હેરિટેજ...

કોરોના કાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સની જવાબદારી બમણી થઇ પડી છે. ગત ૨૨મી માર્ચથી સતત ૮૭ દિવસ સુધી કોરોના વોરિયર્સ કામે લાગ્યા હતા. સુરતના એક દાનવીરે આ ૪૫ જેટલા કોરોના વોરિયર્સને તાજેતરમાં ગોવાની ટ્રીપ કરાવી તેમના કામના દબાણને હળવું કરવા પ્રયાસ કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter