ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

ગુજરાતનો દરિયાકિનારો વિશ્વવેપાર માટેનો ગેટ વે ઓફ ઈન્ડિયા બની રહ્યો છે. ભારતમાં તાજેતરમાં સમુદ્રી માર્ગે જે વેપાર થયો છે તેમાંથી ૪૦ ટકા વેપાર માત્ર ગુજરાતના...

રાજ્યમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાથી ૧૨મી નવેમ્બરે ધોરડો ટેન્ટ સિટીમાં ખાતે એક હજાર જેટલા લોકોનું સંમેલન...

ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ આણંદના ફિલ્ડ આસિસ્ટન્ટ વર્ગ-૩ના અધિકારી ધીરુ બબાભાઇ શર્મા પાસેથી રૂ. ૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતાં એસીબીએ તેમની વિરુદ્વ અપ્રમાણસરનો ગુનો દાખલ કર્યો છે. એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ને ગુજરાત જમીન વિકાસ...

રાજપીપળા એરોડ્રામ પર હવે ત્રણ એર સ્ટ્રીપ બનશે તે નક્કી છે. આ માટે ગુજરાત તથા કેન્દ્રીય એવિએશનની ટીમે રાજપીપળામાં સર્વે પણ કર્યો છે તેવા અહેવાલ છે. હાલમાં એરોડ્રામ પર ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને એક નાનો રનવે પણ બનાવાયો છે. દેશના વિવિધ...

બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌંભાડો બાદ જીએસટી વિભાગ શંકાસ્પદ કિસ્સામાં નોટિસ પાઠવી રહ્યો છે. ઘણા કિસ્સામાં સામાન્ય લોકોના દસ્તાવેજનો ખોટી રીતે ઉપયોગ કરીને જીએસટી નંબર મેળવાયા હોવાનું પણ ખૂલી રહ્યું છે. આ જ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં...

હીરાદલાલ રૂ. ૩૦ કરોડના પોલિશ્ડ હીરા સાથે ફરારપતિ દ્વારા પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ફરિયાદડભોઇના વરિષ્ઠ ધારાશાસ્ત્રીનું હૃદય રોગના હુમલામાં મોત

કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે ઘોઘા અને હજીરા વચ્ચે ૮મી નવેમ્બરથી પેસેન્જર તથા કાર્ગો માટે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવાનું જાહેર કર્યું છે. આ સર્વિસનું ઉદ્ઘાટન...

ચંદી પડવા માટે ખાસ બનતી અને ખાવામાં આવતી ઘારી દુનિયાભરમાં પ્રખ્યાત છે. સુરતના એક મીઠાઈ વિક્રેતાએ આ વખતે ગોલ્ડન ઘારી બનાવી હતી. જેના પર શુદ્ધ સોનાનો વરખ...

મુંબઈ અને સુરત હીરા બજાર સાથે સંકળાયેલો એક દલાલ તાજેતરમાં રૂ. ૩૦ કરોડની કિંમતનો પોલિશ્ડ માલ લઈને ફરાર થતાં કારખાનેદાર અને વેપારીઓ ચિતામાં છે. હીરા દલાલે વીસ-પચ્ચીસ જણા પાસેથી વેચવા માટે માલ મેળવ્યો હોવાની બજારમાં ચર્ચા છે. વર્ષોથી કામકાજ કરતો...

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ૧૬ કિ.મી.ના પાંચ રસ્તાના ખાતમુહૂર્તની પૂજાવિધિ વખતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા, પૂર્વ પ્રધાન...



to the free, weekly Gujarat Samachar email newsletter