ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

દક્ષિણ આફ્રિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાનાં તડકેશ્વરના ૩ યુવાનોનાં મોત થતાં વતનમાં શોક ફેલાયો છે. તડકેશ્વર ગામના ચૌહાણ ફળિયાના ઇમ્તિયાઝ હનિફ દેસાઇ (ઉં. ૨૯), તડકેશ્વર નવી નગરીના આસિફ ઐયુબ લિંબાડા (ઉં. ૨૯) અને અફવાન...

દક્ષિણ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના વતનીઓ પર છેલ્લા એક મહિનામાં ફાયરિંગ - લૂંટની ચોથી ઘટના ૨૭મી સપ્ટેમ્બરે ઘટી હતી. વિક એન્ડમાં શોપ બંધ કરીને ભરૂચ જિલ્લાના ટકારિયા ગામના ૬ યુવાનો ૭ સીટર કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ૭થી ૮...

સુરતના હજીરા સ્થિત ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)ના ગેસ ટર્મિનલમાં ૨૪મીએ મળસ્કે ગણતરીની મિનિટોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતાં. દરિયાઇ માર્ગે ૨૭૦ નોટિકલ માઇલ દૂરથી હજીરા આવતી બોમ્બે હાઇની ૩૬ ઇંચની મુખ્ય ટ્રન્ક લાઇનમાં ગેસ ગળતર થયું...

કાલોલ તાલુકાના સુરેલી ગામમાં રહેતા દંપતી ત્રણ પુત્રીઓ બાદ પુત્રના મોહમાં બાળકની ખરીદીમાં સપડાયા હતાં. પહેલી સપ્ટેમ્બરે મોબાઇલ પર કલોલના રાધા ગોપી પ્રસૂતિ હોસ્પિટલમાં સાફ સફાઇ કરવાવાળા મંજૂલાબહેનનો ફોન આવ્યો કે તમારે છોકરો જોઇતો હોય તો તાત્કાલિક...

ગુજરાતમાં પહેલીવાર ડેડિયાપાડાના મોસકૂટ ગામે એકસાથે ૧૫ આંધળી ચાકણની તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA)ના સભ્યે...

રાંદેરમાં ઋષભ ચાર રસ્તા વિસ્તારની સૂર્યપુર સોસાયટીમાં રહેતા શુગર ફેકટરીના પૂર્વ ડિરેક્ટર દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ (ઉ. વ. ૭૪)એ માંડવીના ખંજરોલી ગામમાં જલારામ સ્ટોન ક્વોરીની ખાણના પાણીમાં કૂદીને તાજેતરમાં આત્મહત્યા કરી  હતી. આ ઘટનાની તપાસ માટે...

જૈનધર્મમાં ગચ્છાધિપતિનું પદ સૌથી ઊચું અને જવાબદારી ભરેલું હોય છે. જૈનધર્મના ઘણા સાધુ ભગવંતો આ પદ પર બિરાજમાન છે, પરંતુ એક પટેલ યુવકે જૈન દીક્ષા લીધી હોય...

ઓછું ભણેલા, ગરીબ અને મધ્યમ વર્ગના સુરતમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના લોકોને ભોળવીને બોગસ આયુષ્યમાન કાઢી આપવાનું કૌભાંડ તાજેતરમાં પકડાયું છે. સુરતના કતારગામમાં આબાંતલાવડી વિસ્તારમાં રહેતાં ખીમજીભાઈ મોણપરા મે, ૨૦૧૯માં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા...

થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોતની ઘટનામાં સપ્તાહમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનિદા ઉર્ફે મિમ્મી બુર્સોનનો મૃતદેહ બળેલી હાલતમાં તેના રૂમમાંથી મળી આવ્યો હતો. વનિદાએ આત્મહત્યા...

પંથકના ખાનપુર બારતાડ ગામે મરતે પણ મારગ નહીં એવી સ્થિતિ છે. તાજેતરમાં ગામમાં નદીના પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. ચોમાસામાં સર્જાતી વર્ષો પુરાણી...



to the free, weekly Gujarat Samachar email newsletter