‘રામાયણ’માં સુવર્ણ શાહીથી ચોપાઇનું આલેખનઃ હીરા-માણેક અને પન્નાથી ગ્રંથની સજાવટ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...

ગુજરાતી ફિલ્મોના નિર્માતા પ્રદીપ શુક્લાની ધરપકડ

જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

કોસાડના ૪૧ વર્ષીય ઇલાબહેન નીતિનભાઇ પટેલ (રહે. બસ સ્ટેન્ડ પાસે, જૂના કોળીવાડ, કોસાડ)ને ૨૭ સપ્ટેમ્બરે રાત્રે ચક્કર તેમજ ખેંચ આવતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. પરિજનોએ તેમને તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાં હતાં. સિટીસ્કેનમાં કરાવતાં...

ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીમાં સાતમા માળે રહેતી એક પરણિતા સાથે બે સંતાનના પિતા રાજુભાઇ કિશનભાઇ દુબળા (ઉં. ૪૫) છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધ ધરાવતો હતો. બીજી ઓક્ટોબરે વહેલી સવારે રાજુ પ્રેમિકાને મળવા આવ્યો હતો. દરમિયાન અચાનક મહિલાનો પતિ...

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના ગણેશ વસાવા અને સુરતના માંગરોલના ભીલવાડી ગામના સતિષ વસાવા એમ સાળા-બનેવીનો પરિવાર પહેલી ઓક્ટોબરે સ્કોર્પિયો કારમાં નેત્રંગની ઝરણાવાડી જઇ રહ્યા હતા. ચાસવડ ગામ પાસે સામેથી અન્ય વાહન ચાલકે ગણેશની કાર...

દક્ષિણ આફ્રિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાનાં તડકેશ્વરના ૩ યુવાનોનાં મોત થતાં વતનમાં શોક ફેલાયો છે. તડકેશ્વર ગામના ચૌહાણ ફળિયાના ઇમ્તિયાઝ હનિફ દેસાઇ (ઉં. ૨૯), તડકેશ્વર નવી નગરીના આસિફ ઐયુબ લિંબાડા (ઉં. ૨૯) અને અફવાન...

દક્ષિણ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના વતનીઓ પર છેલ્લા એક મહિનામાં ફાયરિંગ - લૂંટની ચોથી ઘટના ૨૭મી સપ્ટેમ્બરે ઘટી હતી. વિક એન્ડમાં શોપ બંધ કરીને ભરૂચ જિલ્લાના ટકારિયા ગામના ૬ યુવાનો ૭ સીટર કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ૭થી ૮...

સુરતના હજીરા સ્થિત ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)ના ગેસ ટર્મિનલમાં ૨૪મીએ મળસ્કે ગણતરીની મિનિટોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતાં. દરિયાઇ માર્ગે ૨૭૦ નોટિકલ માઇલ દૂરથી હજીરા આવતી બોમ્બે હાઇની ૩૬ ઇંચની મુખ્ય ટ્રન્ક લાઇનમાં ગેસ ગળતર થયું...

કાલોલ તાલુકાના સુરેલી ગામમાં રહેતા દંપતી ત્રણ પુત્રીઓ બાદ પુત્રના મોહમાં બાળકની ખરીદીમાં સપડાયા હતાં. પહેલી સપ્ટેમ્બરે મોબાઇલ પર કલોલના રાધા ગોપી પ્રસૂતિ હોસ્પિટલમાં સાફ સફાઇ કરવાવાળા મંજૂલાબહેનનો ફોન આવ્યો કે તમારે છોકરો જોઇતો હોય તો તાત્કાલિક...

ગુજરાતમાં પહેલીવાર ડેડિયાપાડાના મોસકૂટ ગામે એકસાથે ૧૫ આંધળી ચાકણની તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA)ના સભ્યે...

રાંદેરમાં ઋષભ ચાર રસ્તા વિસ્તારની સૂર્યપુર સોસાયટીમાં રહેતા શુગર ફેકટરીના પૂર્વ ડિરેક્ટર દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ (ઉ. વ. ૭૪)એ માંડવીના ખંજરોલી ગામમાં જલારામ સ્ટોન ક્વોરીની ખાણના પાણીમાં કૂદીને તાજેતરમાં આત્મહત્યા કરી  હતી. આ ઘટનાની તપાસ માટે...

જૈનધર્મમાં ગચ્છાધિપતિનું પદ સૌથી ઊચું અને જવાબદારી ભરેલું હોય છે. જૈનધર્મના ઘણા સાધુ ભગવંતો આ પદ પર બિરાજમાન છે, પરંતુ એક પટેલ યુવકે જૈન દીક્ષા લીધી હોય...



to the free, weekly Gujarat Samachar email newsletter