જૈનધર્મના અતિ સૂક્ષ્મદર્શન સમાન શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ૧૯મી સદીમાં જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી રચિત આ ગ્રંથમાં માત્ર જૈનદર્શન જ નહીં પણ અન્ય પાંચ દર્શનનો પણ ભંડાર છે. કેટલાક લાભદાયી જૈન ગ્રંથો સંસ્કૃત અને...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
જૈનધર્મના અતિ સૂક્ષ્મદર્શન સમાન શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ૧૯મી સદીમાં જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી રચિત આ ગ્રંથમાં માત્ર જૈનદર્શન જ નહીં પણ અન્ય પાંચ દર્શનનો પણ ભંડાર છે. કેટલાક લાભદાયી જૈન ગ્રંથો સંસ્કૃત અને...
હત્યા, અપહરણ, લૂંટ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત બે રીઢા આરોપીને ૭મીએ સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. આરોપી અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસિંહ રાજપૂત (ઉં. વ. ૨૬) તથા જગદીશ ઉર્ફે જે. કે. ઉર્ફે જેડી તારાજી લોહાર (ઉં. વ. ૨૭) પાસેથી સોનાનાં ઘરેણાં (રૂ....
દર વર્ષે ચાઈના કે હોંગકોંગમાં તૈયાર થતો મિસ વર્લ્ડ અમેરિકાનો ક્રાઉન આ વર્ષે પહેલી વખત સુરતમાં બન્યો છે. હીરાનગરની જાણીતી ડાયમંડ જ્વેલરી કંપનીને આ ક્રાઉન...
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલા ૪૧૯ વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં દર વર્ષે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લા...
વડોદરાથી વાપી માટે બુલેટ ટ્રેનનો ટ્રેન સ્ટેશન અને બ્રિજ બનાવવા માટેનું દેશનો સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર તાજેતરમાં દિલ્હીમાં ખોલવામાં આવ્યું હતું. રૂ. ૨૦૦૦૦ કરોડના એસ્ટીમેટ સામે રૂ. ૨૪૯૮૫ હજાર કરોડનું લોએસ્ટ પ્રાઇસનું એલ એન્ડ ટીનું આવ્યું...
મહારાષ્ટ્ર, બુલથાણાના મલકાપુરથી નીકળેલી સુરતની શુભ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ૨૧મી ઓક્ટોબરે કોંડાઈબારી ઘાટ નજીક ૬૦ ફૂટ નદીના ઊંડા પાણીમાં પડી જતાં ડ્રાઈવર-ક્લિનર અને ત્રણ પ્રવાસી મળી પાંચ જણાનાં મોત થયાં હતાં. જ્યારે ૩૫ પ્રવાસીને ગંભીર ઇજા થતાં નંદુરબાર...
ઓપરેશનના ૨૧ દિવસ બાદ સિટી સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના આપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે...
સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉનમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પરિવારને તાજેતરમાં કાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ૩ સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં...