88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

મુંબઈ અને સુરત હીરા બજાર સાથે સંકળાયેલો એક દલાલ તાજેતરમાં રૂ. ૩૦ કરોડની કિંમતનો પોલિશ્ડ માલ લઈને ફરાર થતાં કારખાનેદાર અને વેપારીઓ ચિતામાં છે. હીરા દલાલે વીસ-પચ્ચીસ જણા પાસેથી વેચવા માટે માલ મેળવ્યો હોવાની બજારમાં ચર્ચા છે. વર્ષોથી કામકાજ કરતો...

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ૧૬ કિ.મી.ના પાંચ રસ્તાના ખાતમુહૂર્તની પૂજાવિધિ વખતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા, પૂર્વ પ્રધાન...

જૈનધર્મના અતિ સૂક્ષ્મદર્શન સમાન શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ૧૯મી સદીમાં જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી રચિત આ ગ્રંથમાં માત્ર જૈનદર્શન જ નહીં પણ અન્ય પાંચ દર્શનનો પણ ભંડાર છે. કેટલાક લાભદાયી જૈન ગ્રંથો સંસ્કૃત અને...

હત્યા, અપહરણ, લૂંટ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત બે રીઢા આરોપીને ૭મીએ સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. આરોપી અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસિંહ રાજપૂત (ઉં. વ. ૨૬) તથા જગદીશ ઉર્ફે જે. કે. ઉર્ફે જેડી તારાજી લોહાર (ઉં. વ. ૨૭) પાસેથી સોનાનાં ઘરેણાં (રૂ....

દર વર્ષે ચાઈના કે હોંગકોંગમાં તૈયાર થતો મિસ વર્લ્ડ અમેરિકાનો ક્રાઉન આ વર્ષે પહેલી વખત સુરતમાં બન્યો છે. હીરાનગરની જાણીતી ડાયમંડ જ્વેલરી કંપનીને આ ક્રાઉન...

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલા ૪૧૯ વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં દર વર્ષે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લા...

વડોદરાથી વાપી માટે બુલેટ ટ્રેનનો ટ્રેન સ્ટેશન અને બ્રિજ બનાવવા માટેનું દેશનો સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર તાજેતરમાં દિલ્હીમાં ખોલવામાં આવ્યું હતું. રૂ. ૨૦૦૦૦ કરોડના એસ્ટીમેટ સામે રૂ. ૨૪૯૮૫ હજાર કરોડનું લોએસ્ટ પ્રાઇસનું એલ એન્ડ ટીનું આવ્યું...

મહારાષ્ટ્ર, બુલથાણાના મલકાપુરથી નીકળેલી સુરતની શુભ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ૨૧મી ઓક્ટોબરે કોંડાઈબારી ઘાટ નજીક ૬૦ ફૂટ નદીના ઊંડા પાણીમાં પડી જતાં ડ્રાઈવર-ક્લિનર અને ત્રણ પ્રવાસી મળી પાંચ જણાનાં મોત થયાં હતાં. જ્યારે ૩૫ પ્રવાસીને ગંભીર ઇજા થતાં નંદુરબાર...

ઓપરેશનના ૨૧ દિવસ બાદ સિટી સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના આપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે...



to the free, weekly Gujarat Samachar email newsletter