- 29 Jul 2020

એન્ટી ટેરરીસ્ટ સ્કોવોર્ડ તાપી વ્યારાથી પકડેલા ઝારખંડના અને ગુજરાતમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતી એક મહિલા સહિત ત્રણને ૨૫મી જુલાઈએ ઝડપી લીધા હતા. જેમાં સામું...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

એન્ટી ટેરરીસ્ટ સ્કોવોર્ડ તાપી વ્યારાથી પકડેલા ઝારખંડના અને ગુજરાતમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતી એક મહિલા સહિત ત્રણને ૨૫મી જુલાઈએ ઝડપી લીધા હતા. જેમાં સામું...
જિલ્લામાં કોરોના હવે રાજકીય મોરચે ઘૂસી રહ્યો છે. કરજણ મત વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળિયો) બાદ આ જ મત વિસ્તારના કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પણ કોરોનામાં સંક્રમિત થયા હતા. ત્યાર બાદ સાવલી મત વિસ્તારના...

વિખ્યાત સેવાસંસ્થા ‘છાંયડો’ના કર્તાહર્તા ભરતભાઈ વજહચંદ્ર શાહના ત્રણેય ભાઈનાં કોરોના સંક્રમણથી નિધન થયાં છે. ભરતભાઈના મોટાભાઈ હરેશચંદ્ર (ઉં ૭૮) અમરોલીની...
આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે (AMNSIL) રાજ્ય સરકાર અને એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ સામે તાજેતરમાં ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી છે. હજીરા પોર્ટનું લાયસન્સ AMNSILના નામે કરવામાં સરકાર દ્વારા થતા વિલંબના મુદ્દે આ અરજી કરવામાં આવેલી...

ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ સુરત આવવાના હતા ત્યારે તેમને આવકારવા માટે વિશાળ કાર રેલી યોજવા સુરત ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી હતી, પણ શહેરના પાટીદારોની...
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ૧૭મી જુલાઈએ કરાયું હતું. હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન તથા વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા છે. કોરોના બેકાબૂ...
દીક્ષાદાનેશ્વરી તરીકે જાણીતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ ૧૩મી જુલાઈએ મધરાત્રિએ ૩.૨૦ વાગ્યે કાળધર્મ પામતાં જૈન સમાજ શોકમગ્ન થઇ ગયો હતો. ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય અને ૮૮ વર્ષની વય ધરાવતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબે અત્યાર સુધી ૪૫૧ દાનેશ્વરી...

દાંડીવાડમાં છેલ્લા ૧૦૦ વર્ષથી આદિવાસી હળપતિ - રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ઢીંગલાબાપાની શોભાયાત્રા નીકળે છે. માનતાનાં તહેવાર સમાન શોભાયાત્રા અને મેળાના...

સુરતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આવામાં સારા સમાચાર એ છે કે વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના ૭ સભ્યો આયુર્વેદિક પદ્ધતિએ કોરોના...

વલસાડ તાલુકાના કાંઠાના દાંડી ગામે ૮મી જુલાઈએ સવારે દરિયાના કિનારે રેતીમાં ખૂંચેલી ગણેશજીની વજનદાર મૂર્તિ મળી આવતાં ગામમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. કાળા...