
વિખ્યાત સેવાસંસ્થા ‘છાંયડો’ના કર્તાહર્તા ભરતભાઈ વજહચંદ્ર શાહના ત્રણેય ભાઈનાં કોરોના સંક્રમણથી નિધન થયાં છે. ભરતભાઈના મોટાભાઈ હરેશચંદ્ર (ઉં ૭૮) અમરોલીની...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
વિખ્યાત સેવાસંસ્થા ‘છાંયડો’ના કર્તાહર્તા ભરતભાઈ વજહચંદ્ર શાહના ત્રણેય ભાઈનાં કોરોના સંક્રમણથી નિધન થયાં છે. ભરતભાઈના મોટાભાઈ હરેશચંદ્ર (ઉં ૭૮) અમરોલીની...
આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે (AMNSIL) રાજ્ય સરકાર અને એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ સામે તાજેતરમાં ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી છે. હજીરા પોર્ટનું લાયસન્સ AMNSILના નામે કરવામાં સરકાર દ્વારા થતા વિલંબના મુદ્દે આ અરજી કરવામાં આવેલી...
ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ સુરત આવવાના હતા ત્યારે તેમને આવકારવા માટે વિશાળ કાર રેલી યોજવા સુરત ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી હતી, પણ શહેરના પાટીદારોની...
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ૧૭મી જુલાઈએ કરાયું હતું. હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન તથા વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા છે. કોરોના બેકાબૂ...
દીક્ષાદાનેશ્વરી તરીકે જાણીતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ ૧૩મી જુલાઈએ મધરાત્રિએ ૩.૨૦ વાગ્યે કાળધર્મ પામતાં જૈન સમાજ શોકમગ્ન થઇ ગયો હતો. ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય અને ૮૮ વર્ષની વય ધરાવતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબે અત્યાર સુધી ૪૫૧ દાનેશ્વરી...
દાંડીવાડમાં છેલ્લા ૧૦૦ વર્ષથી આદિવાસી હળપતિ - રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ઢીંગલાબાપાની શોભાયાત્રા નીકળે છે. માનતાનાં તહેવાર સમાન શોભાયાત્રા અને મેળાના...
સુરતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આવામાં સારા સમાચાર એ છે કે વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના ૭ સભ્યો આયુર્વેદિક પદ્ધતિએ કોરોના...
વલસાડ તાલુકાના કાંઠાના દાંડી ગામે ૮મી જુલાઈએ સવારે દરિયાના કિનારે રેતીમાં ખૂંચેલી ગણેશજીની વજનદાર મૂર્તિ મળી આવતાં ગામમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. કાળા...
છેલ્લાં એક મહિનામાં સુરત અને મુંબઇના બજારમાં ૪થી ૫ ઉઠમણાં અને છેતરપિંડીના કિસ્સા ઉપરાછાપરી બની ગયાં હોવાથી ભય ફેલાયો છે. ૮ જુલાઈએ પણ મુંબઈ હીરા બજારમાંથી એક દલાલ કમ વેપારી રૂ. ત્રણ કરોડનો પોલીશ્ડનો માલ લઈને ફરાર થયાં પછી કામકાજોને અસર થઇ છે.કોરોના...