ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

મુંબઈ-સુરતની મોટી આંગડિયા પેઢીના સંચાલકોએ ઉઠમણું કર્યાથી રાજ્યભરમાં તેની તમામ ઓફિસો બંધ થતાં ગ્રાહકો અને લોકોનાં રૂ. ૧૦૦૦ કરોડ ફસાયાની ચર્ચા છે. આ પેઢીના સંચાલકો ૨૦૧૭માં નોટબંધીમાં આર્થિક ભીંસમાં ફસાયા ત્યારે પણ ઉદ્યોગકારો સાથે સમાધાન થતાં ૪૦થી...

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી ગુજરાતીઓ દુબઇમાં ફસાયેલા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને ગુજરાત પહોંચાડવાની જવાબદારી ગુજરાતી સમાજ દુબઇના અગ્રણી અને દુબઇ...

 રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નેતાગીરી સાથી પક્ષોને સાચવવામાં સદંતર નિષ્ફળ નિવડતા ભાજપ માટે ત્રીજી બેઠક જીતવાનું સરળ બન્યું હતું. ભારતીય ટ્રાયબલ પાર્ટી...

નબીપુર ગામના અને ભરૂચની પ્રેસિડન્ટ સોસાયટીમાં રહેતાં સિરાજ પટેલનો ૧૯ વર્ષીય પુત્ર સમીર મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટે કેનેડા ગયો હતો. સિરાજ પટેલના ૧૯ વર્ષના...

કોરોનાને કારણે વૈશ્વિક બજારમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફકટો પડ્યો છે. મુંબઈ હીરાબજાર હજુ તો હમણાં જ શરૂ થયું છે ત્યાં જ બે હીરા વેપારીઓ ગાયબ થઈ જતાં લેણદારો અને અન્ય હીરા ઉદ્યોગકારોમાં દહેશત ફેલાઈ છે. જે બે વેપારી ગાયબ થયા તેમના લેણદારો અને...

જંબુસર તાલુકાના દેવલા ગામના યુવાન અને છેલ્લા દસ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રોજગાર અર્થે સ્થાયી થયેલા યુવાન પર આફ્રિકામાં સ્થાનિક લૂંટારુઓએ લૂંટ કરવાના ઇરાદે હુમલો કરીને ફાયરિંગ કરતા યુવાનને પગમાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. જંબુસરમાં રહેતા...

ઉધના રેલવે ગરનાળા પાસે વર્ષોથી દારૂનો વેપાર કરનારા બુટલેગર કાલુ પર છઠ્ઠી જૂને નવાગામમાં રેલવે ટ્રેકથી આગળ સાંઈનગર સોસાયટીમાં તેના જ ઘરની બહાર ૮થી ૯ જણાએ...

 વર્ષ ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ હાલમાં દરરોજ ૧ કિમી જેટલું ચાલીને પીવાનું પાણી ભરવા જાય છે....

કોરોના મહામારીની માઠી આર્થિક અસર હવે દરેક ઉદ્યોગ પર ભવિષ્યમાં રહેશે એવું જણાઈ રહ્યું છે. હીરાઉદ્યોગ પણ તેનાથી પર નથી. આર્થિક સંકટથી ઘેરાયેલા વિશ્વના ઘણા...

સરદાર સરોવર નર્મદા બંધ જૂન મહિનામાં પ્રથમવાર પોતાની મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. સાતમી જૂને છેલ્લા ૪૮ કલાકમાં ઉપરવાસમાં પાણીની આવક થતા ૩ મીટર વધી હતી અને...



to the free, weekly Gujarat Samachar email newsletter