‘રામાયણ’માં સુવર્ણ શાહીથી ચોપાઇનું આલેખનઃ હીરા-માણેક અને પન્નાથી ગ્રંથની સજાવટ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...

ગુજરાતી ફિલ્મોના નિર્માતા પ્રદીપ શુક્લાની ધરપકડ

જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

 વર્ષ ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ હાલમાં દરરોજ ૧ કિમી જેટલું ચાલીને પીવાનું પાણી ભરવા જાય છે....

કોરોના મહામારીની માઠી આર્થિક અસર હવે દરેક ઉદ્યોગ પર ભવિષ્યમાં રહેશે એવું જણાઈ રહ્યું છે. હીરાઉદ્યોગ પણ તેનાથી પર નથી. આર્થિક સંકટથી ઘેરાયેલા વિશ્વના ઘણા...

સરદાર સરોવર નર્મદા બંધ જૂન મહિનામાં પ્રથમવાર પોતાની મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. સાતમી જૂને છેલ્લા ૪૮ કલાકમાં ઉપરવાસમાં પાણીની આવક થતા ૩ મીટર વધી હતી અને...

લિંબાયત ઝોનમાં હજી પણ કોરોનાના પોઝિટિવ કેસ ઓછા થતા નથી. કોરોનાના સંક્રમણના ભય વચ્ચે આઠમી જૂને સવારે સંખ્યાબંધ લોકો નોન ક્લસ્ટર વિસ્તારમાં રોજી માટે નીકળ્યા...

લોકડાઉન વચ્ચે પ્રેમિકાને મળવા અધીરો બનેલા એક યુવાનનું ફારસ બહાર આવ્યું છે. વાપીમાં યુવાન મધરાતે કર્ફ્યૂ ભંગ કરીને પ્રેમિકાને મળવા જતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

લોકડાઉન દરમિયાન સુખી ઘરના લોકોની પણ દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ૧૨મીએ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સુરતથી પગપાળા અમદાવાદ જવા નીકળેલા સુખી ઘરના એક યુવકની કથની સાંભળીને દ્રવી ઉઠીએ. સુરતના વરાછા રોડ વિસ્તારના જ્વેલર્સને...

સંજયનગર ઝુપડપટ્ટીમાં ૧૦મી મેએ શરદી, ખાંસી, તાવના સર્વે માટે ગયેલા ૪ મહિલા સહિત છ હેલ્થ વર્કર સાથે લોકોએ ઝઘડો કરીને કહ્યું કે, ‘તુમ એનઆરસી કેલિએ આતે હો. અબ યહાં આયે જલા દેંગે. આ ધમકી આપવા સાથે કેટલાક લોકોએ કહ્યું કે, અમારા થૂંકવાથી તમને કોરોના...

સુરત જિલ્લા કલેકટરે ૧૫મી મેએ જણાવ્યું હતું કે, આંકડા પ્રમાણે શહેરમાંથી ૧૦ લાખ કારીગરોની હિજરત થઈ ચૂકી છે. ૪ લાખ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કારીગરો ટ્રેન મારફતે વતન પહોંચાડાયા છે. ૬ લાખ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતીઓ બસ...

હજીરાના મોરામાં સ્થિત કંપનીઓમાં કામ કરતા અને લોકડાઉનને પગલે અહીં ફસાયેલા ૫૦ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન જવાની માગ સાથે ૧૦મી મેએ સરપંચના ઘરે આવ્યા હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter