હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર (કુમાર) કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કર્ફ્યુમાં ખુલ્લેઆમ નીકળી પડ્યા બાદ સુરતમાં મહિલા પોલીસ કર્મચારી...

સુરત જિલ્લાના માંગરોળમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવીને આફ્રિકન દેશમાં મોકલાતી ટ્રમડોલના બે કન્ટેનર ડીઆરઆઇએ હજીરાના અદાણી પોર્ટ પરથી સીઝ કરીને રૂ. ૧.૨૦ કરોડની કિંમત ધરાવતી ૧૫ લાખ ટેબલેટ જપ્ત કરી છે જ્યારે પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના રેકેટમાં સંડોવાયેલા...

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા વર્ષે રોપણ પદ્ધતિથી ૧ લાખ ૬૦ હજાર એકર અને સુરત જિલ્લામાં ૬૦ હજાર એકર ડાંગરની વાવણી કરાઈ હતી. જ્યારે ઔરણ પદ્ધતિથી આહવા ડાંગ કે અન્ય...

લોકડાઉન બાદ હીરાબજારમાં કામકાજ શરૂ થતાં તેનો લાભ ઉઠાવીને એક દલાલ રૂ. ૧૦ કરોડનો પોલિશ્ડ હીરાનો માલ વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ પાસેથી મેળવીને ફરાર થયાના અહેવાલ છે. સમાચાર હતા કે દલાલે પોલિશ્ડ સસ્તામાં રોકડેથી વેચીને અને જૂની ચિઠ્ઠીઓ કપાવીને પૈસા...

મુંબઈ અને સુરતના ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાની મહામારી વચ્ચે ઉઠમણાંઓ થવાનું શરૂ થઇ ગયું છે. થોડા દિવસ પૂર્વે જ મુંબઇમાં એક ઉદ્યોગકાર રૂ. ૪૦થી ૫૦ કરોડમાં ઉઠી ગયો હતો. જ્યારે વધુ એક હીરા દલાલ રૂ. ૧૦ કરોડમાં ઉઠ્યો હતો. 

ભરૂચના લિંક રોડ પર રહેતી ૧૦ વ્યક્તિઓ રવિવારની રજા હોવાથી નારેશ્વરમાં નર્મદા નદીમાં નાહવા માટે ગઈ હતી. આ તમામમાંથી ઉત્સવ, આદિત્ય અને આયુષ્યમાન નામના ત્રણ યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેએ ‘બચાવો... બચાવો’ની બૂમો પાડી હતી પરંતુ નર્મદા...

ટકારમાં ગામના ખેડૂત ગિરીશભાઈએ ખેતી લાયક પણ વેરાન પડી રહેલી જમીનમાં અરબના દેશોમાં તેમજ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં જેનો પાક લેવાય છે એવી બરહી...

રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યો છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ મત નહીં આપી, આડકતરી રીતે ભાજપને સપોર્ટ કર્યો અને કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેવા આક્ષેપ સાથે નર્મદા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને નાંદોદ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના...

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે છેલ્લાં ૧૧ વર્ષથી નાસતા ફરતા લૂંટ અને પાંચ હત્યા કરનાર સિરિયલ કિલર અસ્લમ ઉર્ફે લાલાભાઇ અબ્દુલકરીમ શેખ (રહે. મદીના મસ્જિદ પાસે બાલાસિનોર)ની ૨૬મી જૂને સુરતમાંથી ધરપકડ કરી હતી. અસ્લમની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી...



to the free, weekly Gujarat Samachar email newsletter