- 14 Jul 2020

રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર (કુમાર) કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કર્ફ્યુમાં ખુલ્લેઆમ નીકળી પડ્યા બાદ સુરતમાં મહિલા પોલીસ કર્મચારી...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર (કુમાર) કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કર્ફ્યુમાં ખુલ્લેઆમ નીકળી પડ્યા બાદ સુરતમાં મહિલા પોલીસ કર્મચારી...
સુરત જિલ્લાના માંગરોળમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવીને આફ્રિકન દેશમાં મોકલાતી ટ્રમડોલના બે કન્ટેનર ડીઆરઆઇએ હજીરાના અદાણી પોર્ટ પરથી સીઝ કરીને રૂ. ૧.૨૦ કરોડની કિંમત ધરાવતી ૧૫ લાખ ટેબલેટ જપ્ત કરી છે જ્યારે પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના રેકેટમાં સંડોવાયેલા...
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા વર્ષે રોપણ પદ્ધતિથી ૧ લાખ ૬૦ હજાર એકર અને સુરત જિલ્લામાં ૬૦ હજાર એકર ડાંગરની વાવણી કરાઈ હતી. જ્યારે ઔરણ પદ્ધતિથી આહવા ડાંગ કે અન્ય...
લોકડાઉન બાદ હીરાબજારમાં કામકાજ શરૂ થતાં તેનો લાભ ઉઠાવીને એક દલાલ રૂ. ૧૦ કરોડનો પોલિશ્ડ હીરાનો માલ વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ પાસેથી મેળવીને ફરાર થયાના અહેવાલ છે. સમાચાર હતા કે દલાલે પોલિશ્ડ સસ્તામાં રોકડેથી વેચીને અને જૂની ચિઠ્ઠીઓ કપાવીને પૈસા...
મુંબઈ અને સુરતના ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાની મહામારી વચ્ચે ઉઠમણાંઓ થવાનું શરૂ થઇ ગયું છે. થોડા દિવસ પૂર્વે જ મુંબઇમાં એક ઉદ્યોગકાર રૂ. ૪૦થી ૫૦ કરોડમાં ઉઠી ગયો હતો. જ્યારે વધુ એક હીરા દલાલ રૂ. ૧૦ કરોડમાં ઉઠ્યો હતો.
ભરૂચના લિંક રોડ પર રહેતી ૧૦ વ્યક્તિઓ રવિવારની રજા હોવાથી નારેશ્વરમાં નર્મદા નદીમાં નાહવા માટે ગઈ હતી. આ તમામમાંથી ઉત્સવ, આદિત્ય અને આયુષ્યમાન નામના ત્રણ યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેએ ‘બચાવો... બચાવો’ની બૂમો પાડી હતી પરંતુ નર્મદા...
ટકારમાં ગામના ખેડૂત ગિરીશભાઈએ ખેતી લાયક પણ વેરાન પડી રહેલી જમીનમાં અરબના દેશોમાં તેમજ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં જેનો પાક લેવાય છે એવી બરહી...
રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યો છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ મત નહીં આપી, આડકતરી રીતે ભાજપને સપોર્ટ કર્યો અને કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેવા આક્ષેપ સાથે નર્મદા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને નાંદોદ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે છેલ્લાં ૧૧ વર્ષથી નાસતા ફરતા લૂંટ અને પાંચ હત્યા કરનાર સિરિયલ કિલર અસ્લમ ઉર્ફે લાલાભાઇ અબ્દુલકરીમ શેખ (રહે. મદીના મસ્જિદ પાસે બાલાસિનોર)ની ૨૬મી જૂને સુરતમાંથી ધરપકડ કરી હતી. અસ્લમની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી...
કામરેજ તાલુકાના મોરથાણા ગામના ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ પરિવાર સાથે સુરત શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલ પાસે સારથી રેસીડેન્સીમાં રહેતા હતા. ભરત પટેલ વર્ષો અગાઉ પરિવાર સાથે ન્યૂ જર્સીમાં સ્થાયી થયાં છે. તેમના બંને પુત્રો આકાશ અને અનિલ તેમજ આકાશની પત્ની...