88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

કોરોના મહામારીની માઠી આર્થિક અસર હવે દરેક ઉદ્યોગ પર ભવિષ્યમાં રહેશે એવું જણાઈ રહ્યું છે. હીરાઉદ્યોગ પણ તેનાથી પર નથી. આર્થિક સંકટથી ઘેરાયેલા વિશ્વના ઘણા...

સરદાર સરોવર નર્મદા બંધ જૂન મહિનામાં પ્રથમવાર પોતાની મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. સાતમી જૂને છેલ્લા ૪૮ કલાકમાં ઉપરવાસમાં પાણીની આવક થતા ૩ મીટર વધી હતી અને...

લિંબાયત ઝોનમાં હજી પણ કોરોનાના પોઝિટિવ કેસ ઓછા થતા નથી. કોરોનાના સંક્રમણના ભય વચ્ચે આઠમી જૂને સવારે સંખ્યાબંધ લોકો નોન ક્લસ્ટર વિસ્તારમાં રોજી માટે નીકળ્યા...

લોકડાઉન વચ્ચે પ્રેમિકાને મળવા અધીરો બનેલા એક યુવાનનું ફારસ બહાર આવ્યું છે. વાપીમાં યુવાન મધરાતે કર્ફ્યૂ ભંગ કરીને પ્રેમિકાને મળવા જતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

લોકડાઉન દરમિયાન સુખી ઘરના લોકોની પણ દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ૧૨મીએ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સુરતથી પગપાળા અમદાવાદ જવા નીકળેલા સુખી ઘરના એક યુવકની કથની સાંભળીને દ્રવી ઉઠીએ. સુરતના વરાછા રોડ વિસ્તારના જ્વેલર્સને...

સંજયનગર ઝુપડપટ્ટીમાં ૧૦મી મેએ શરદી, ખાંસી, તાવના સર્વે માટે ગયેલા ૪ મહિલા સહિત છ હેલ્થ વર્કર સાથે લોકોએ ઝઘડો કરીને કહ્યું કે, ‘તુમ એનઆરસી કેલિએ આતે હો. અબ યહાં આયે જલા દેંગે. આ ધમકી આપવા સાથે કેટલાક લોકોએ કહ્યું કે, અમારા થૂંકવાથી તમને કોરોના...

સુરત જિલ્લા કલેકટરે ૧૫મી મેએ જણાવ્યું હતું કે, આંકડા પ્રમાણે શહેરમાંથી ૧૦ લાખ કારીગરોની હિજરત થઈ ચૂકી છે. ૪ લાખ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કારીગરો ટ્રેન મારફતે વતન પહોંચાડાયા છે. ૬ લાખ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતીઓ બસ...

હજીરાના મોરામાં સ્થિત કંપનીઓમાં કામ કરતા અને લોકડાઉનને પગલે અહીં ફસાયેલા ૫૦ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન જવાની માગ સાથે ૧૦મી મેએ સરપંચના ઘરે આવ્યા હતા....

આશરે બે વર્ષ પહેલાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી - રુડકીના વિદ્યાર્થી અભિજીત સિંહે (ઉં. ૨૧) રુડકીમાં અભ્યાસ દરમિયાન આપઘાત કર્યો હતો. એકના એક પુત્રના આપઘાતથી અભિજીતના માતા-પિતા ખૂબ જ દુઃખી હતાં. એકના એક દીકરાને ગુમાવતાં માનસિક તણાવમાં રહેતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter