સુરત રેલવે સ્ટેશનની ૧૦મી મેએ સાંજે ઉપડેલી પ્રયાગરાજ શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો એન્જિનથી ત્રીજો કોચ જબલપુર પાસે છૂટો પડી ગયો હતો, પણ ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો. જો કે ઘટનાને પગલે ટ્રેનમાં બેઠેલા શ્રમિકો જીવ તાળવે ચોંટી...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
સુરત રેલવે સ્ટેશનની ૧૦મી મેએ સાંજે ઉપડેલી પ્રયાગરાજ શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો એન્જિનથી ત્રીજો કોચ જબલપુર પાસે છૂટો પડી ગયો હતો, પણ ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો. જો કે ઘટનાને પગલે ટ્રેનમાં બેઠેલા શ્રમિકો જીવ તાળવે ચોંટી...
સંજયનગર ઝુપડપટ્ટીમાં ૧૦મી મેએ શરદી, ખાંસી, તાવના સર્વે માટે ગયેલા ૪ મહિલા સહિત છ હેલ્થ વર્કર સાથે લોકોએ ઝઘડો કરીને કહ્યું કે, ‘તુમ એનઆરસી કેલિએ આતે હો. અબ યહાં આયે જલા દેંગે. આ ધમકી આપવા સાથે કેટલાક લોકોએ કહ્યું કે, અમારા થૂંકવાથી તમને કોરોના...
બોલિવૂડના કલાકારોને વેનિટી વેન્સ પૂરી પાડનાર કેતન રાવલ અને તેમના ભત્રીજા ધૈર્ય રાવલે પોતાની ૧૮ વેનિટી વેન્સ મુંબઈ પોલીસને લોકડાઉન દરમિયાન વાપરવા આપી છે....
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધી (ઉં ૯૪)નું ૭મી મેએ રાત્રે ૧૦-૧૫ કલાકે સુરતમાં હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમને ૮મી મેએ બપોરે...
સુરતમાં પહેલી મેએ ૨૬ દર્દીઓ સાજા થયાં અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. એમાં ૭૦ વર્ષનાં ચંદ્રિકાબહેન જરીવાલાનો પણ સમાવેશ થતો હતો. તેમણે હોસ્પિટલમાં દાખલ થયાના ૧૭ દિવસમાં કોરોનાને હરાવ્યો છે. હોસ્પિટલમાંથી રજા મળતાં ચંદ્રિકાબહેન ખૂબ જ ખુશ...
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે એક નર્સે તાજેતરમાં લગ્ન કર્યાં. નર્સનું કન્યાદાન તેનાં થનારાં જેઠાણીના...
કોરોના કારણે લોકડાઉનની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ૩૦ હજાર એકર જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં મજૂરો ન હોવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડે તેમ હોવાથી ત્રીજી મેએ ખેડૂત સમાજ દ્વારા મુખ્ય પ્રધાનને રજૂાત કરીને મજૂરોને આવવા માટે નીતિનિયમો...