ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

અંકલેશ્વરમાં પોતાની પીગી બેંકના રૂપિયા કોરોના વાઈરસ માટેની લડાઇ માટે સરકારી ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરતો પાંચ વર્ષની બાળકી પેરિસ વ્યાસનો વીડિયો વાયરલ...

વાતાવરણમાં થઈ રહેલા નોંધપાત્ર ફેરફારને કારણે લાંબા સમયથી વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણને લઈ આ વર્ષે પણ પ્રખ્યાત વલસાડી આફૂસ સહિતના કેરી પાકને નુકસાનની...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જંગલ સફારીમાં વધુ એક જિરાફનું મોત તાજેતરમાં નીપજ્યું હતું. તેને જંગલામાં અગ્નિદાહ અપાયો હતો. સફારીમાં ૪ પૈકી અગાઉ ૨ જિરાફનાં મોત થયા બાદ ત્રીજું જિરાફ પણ બીમારીના કારણે મોતને ભેટ્યું છે. વિદેશી પ્રાણીઓને વાતાવરણ અનુકૂળ ન...

હીરા ઉદ્યોગ માટે રો મટીરિયલના મુખ્ય સ્ત્રોત એવા એન્ટવર્પ-બેલ્જિયમના બજાર બંધ કરાયા હોવાના અહેવાલ અને મુંબઈ બીકેસીને પણ બંધ કરાવવાની હિલચાલને પગલે હીરાઉદ્યોગ માટે વધુ કપરી પરિસ્થિતિ સર્જાવાની ભીતિ છે. હીરા ઉદ્યોગ મંદીમાં હેમખેમ બહાર નીકળીને આગળ...

ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં થયું હતું. સુરતમાં ૬૭ વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયું. સુરતમાં કોરોનાના શંકાસ્પદ સર્વપ્રથમ ૩ કેસને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી અઠવાલાઇન્સનાં વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધને...

કોરોના વાઈરસના કારણે હોંગકોંગ અને ચીનમાં લોક-ડાઉનની સ્થિતિ જાન્યુઆરી માસથી શરૂ થઈ ગઈ છે. આ અંગે જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, વર્લ્ડના બે મોટા માર્કેટ હોંગકોંગ-ચીન પાસેથી સુરતને ૪૧ ટકા જ્યારે...

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડામાં ૧૫મી માર્ચે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોનાં લોકો આ મેળો મહાલવા ઉમટી...

દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરમાં રહેતા જંબુસર તાલુકાના કાવી ગામના યુવાન સોહેલ બગલી અશ્વેતોના હુમલાનો શિકાર બન્યો છે. અશ્વેતોએ લૂંટ કરવાના ઇરાદે યુવાન પર ગોળીબાર કર્યાં હતાં જેમાં યુવાનને બે ગોળી વાગી હોવાના અહેવાલ છે. સોહેલ બગલી ૨૦૧૧માં સાઉથ...

એરપોર્ટ પર સતત વધતા ટ્રાફિકને કારણે વિસ્તરણની કામગીરી ઝડપથી પૂરી કરાય તેવી રજૂઆત સાંસદ દર્શના જરદોશે તાજેતરમાં સંસદમાં કરી હતી. સુરત એરપોર્ટ પર હાલમાં મુસાફરોની અવરજવરનો ગ્રોથ રેટ ૨૫૦ ટકા નોંધાયો છે. જેથી સુરત એરપોર્ટ પર મુસાફરોને પડતી મુશ્કેલી...

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હવે ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે તમામ સુવિધા સાથે હોસ્ટેલ અને અતિથિ ભવનનું નિર્માણ કરશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી તથા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત મહાનુભાવો અને...



to the free, weekly Gujarat Samachar email newsletter