કતારગામના વેવાઈ સુરેશભાઈ (નામ બદલ્યું છે) અને નવસારીની વેવાણ સોનીબહેન (નામ બદલ્યું છે) પુન: ભાગી ગયા છે. એકબીજાથી ભવિષ્યમાં કયારેય દૂર નથી થવુંના મક્કમ...
જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...
કતારગામના વેવાઈ સુરેશભાઈ (નામ બદલ્યું છે) અને નવસારીની વેવાણ સોનીબહેન (નામ બદલ્યું છે) પુન: ભાગી ગયા છે. એકબીજાથી ભવિષ્યમાં કયારેય દૂર નથી થવુંના મક્કમ...
ચીનમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને આ વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસની આડઅસર સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગને પણ થઈ છે. સુરતના આ બંને ઉદ્યોગોને આ ચીની વાયરસના લીધે આશરે રૂ. ૯૦૦૦ કરોડથી વધુની અસર થઈ છે. કોરોનાના...
વેડ રોડ પર ગુનાખોરીના પર્યાય ગણાતા સૂર્યા મરાઠીની ૧૨મી જાન્યુઆરીની બપોરે તેની જ ઓફિસમાં સૂર્યાના એક સમયના સાગરિત હાર્દિક પટેલ સહિત ૭ જણાએ ચપ્પાના આશરે...
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં પાંચ દાયકાથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને બ્લિડીંગ કન્ટ્રકશન જેવા કામ માટે સમગ્ર ભારત દેશમાંથી મોટી સંખ્યામાં યુવાનો જતા હોય છે. રોજગારી માટે સાઉદી ગયેલા યુવાનોમાંથી ગુજરાતના ૨૦ યુવાનોની વર્ક પરમિટ રિયાધની કંપનીએ...
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિકૃતિ સમાન પ્રતિમા સુરતમાં બની છે. ૩ડી ટેકનિકથી બનેલી આ ૧૩ એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ...
પ્રખ્યાત કન્સ્ટ્રક્શન ગ્રુપ કુબેરજીના માલિકો, ભાગીદારો, તથા સંબધીઓના ત્યાં તાજેતરમાં ઇન્કમટેક્ષ વિભાગે સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરી હતી. વિભાગને પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂપિયાના બે નંબરી વ્યવાહારોને લગતી વિગતોના દસ્તાવેજો હાથ લાગ્યા છે. આ...
રવિવાર મોડી સાંજે નિવૃત્ત ચિફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે વિઝિટર્સ બુકમાં સંદેશો લખ્યો હતો કે, આ મારો જીવનનો...
૩.૫ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની પર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરીને ભાગી જનારા આરોપી અનિલ યાદવ (ઉં. ૨૬)ને ૩૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. એ પછી સેશન્સ કોર્ટની સજાના હુકમની કોપી હાઇ કોર્ટમાં પહોંચ્યા બાદ...
પાલમાં બે અને વેસુમાં એક સહિત કુલ ત્રણ અલગ અલગ દીક્ષા મહોત્સવમાં તાજેતરમાં ૧૦૩ મુમુક્ષુઓએ આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ અને આચાર્ય વિજય શ્રેયાશપ્રભસૂરીશ્વરજી...
પનાસ ગામની કચરાપેટીમાંથી તાજેતરમાં નવજાત બાળકી મળી હતી. ઘટનાની તપાસમાં બહાર આવ્યું કે આ બાળકી એ જ વિસ્તારમાં રહેતા સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધોનું પરિણામ છે. ૧૭મી જાન્યુઆરીએ સવારે પનાસ ગામની કચરાપેટી પર કાગડા ઊડાઉડ કરતા હતા. નજીકમાં રહેતી ધારા...