ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાનું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હવેથી આ વિસ્તારમાં મિલકતનું વેચાણ કરવા અગાઉ સુરત કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે....

એગ્રીકલ્ચર પાસે સમીર ગાંધીની વાડીમાંથી ૧૪મી માર્ચે એક તરછોડાયેલું નવજાત બાળક મળી આવ્યું હતું. કૂતરાએ શિશુના ડાબા પગનો ગુપ્તાંગ સુધીનો ભાગ ફાડી ખાધો હતો. બાળકને એટલી હદે ઇજાઓ હતી કે તે બાળક છે કે બાળકી તે પણ ઓળખવું તબીબો માટે મુશ્કેલ બન્યું હતું....

પાલિકાના ભાજપના સભ્ય સલીમ અનવર બારવટિયા (મેમણ) બીજીએ સાંજે ખારીવાડમાં આવેલા બાઇકના શોરૂમ પર ગયા હતા. ત્યાં ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ધસી આવેલા કેટલાક લોકોએ સલીમ મેમણ કંઇ બોલે કે સમજે તે પહેલાં આડેધડ ગોળીબાર કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયા...

આર.આર. સેલ ટીમ, સુરતે ૮મી માર્ચે ધરમપુર ચોકડી પાસેથી પસાર થઈ રહેલી બોલેરો કારને દારૂની હેરફેરની શંકામાં અટકાવી હતી. જોકે આ બોલેરોમાંથી દારૂ તો મળ્યો ન હતો, પરંતુ ચલણી સિક્કાનાં રૂ. ૫ અને રૂ. ૧૦નાં કાળાબજારનો પર્દાફાશ થયો હતો. રૂ. ૫ અને ૧૦ની...

સોનગઢના પોખરણ ગામના પાટિયા પાસે બીજી માર્ચે હાઇવે પર રોંગ સાઇડ પર આવતા ટેન્કર ચાલકે સામેથી આવતી એક એસટી બસને ટક્કર મારી હતી. આ સમયે બસની પાછળ આવતી એક કારનો ચાલક બસને ઓવરટેક કરતો હતો. તેને પણ ટેન્કરની ટક્કર વાગી હતી. આ ટ્રિપલ વાહન અકસ્માતમાં...

કમ્પ્યૂટરની લે-વેચ કરતા વેપારી કલ્પેશ ચંદુભાઈ પરમાર ૧ માર્ચ, રવિવારના રોજ પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન, પુત્ર અથર્વ (ઉ. વ ૯) અને પુત્રી નિયતિ (ઉ. વ ૭)ને...

દક્ષિણ વન વિભાગ હસ્તકનાં વઘઈ બોટાનિકલ ગાર્ડન પાસે રૂ. ૨૦ કરોડનાં ખર્ચે ૩૨ હેકટર વન વિસ્તારમાં લેપર્ડ સફારી પાર્ક એન્ડ રેસ્કયુ સેન્ટરનું કામ એપ્રિલથી શરૂ થશે.

ઉમરગામ તાલુકા સહિત અન્ય રાજયોના ૩૪૦ યુવકો કોરોના વાઇરસને કારણે ઈરાન અને ભારત વચ્ચે ફ્લાઈટ રદ કરાતા અટવાતા મુશ્કેલીમાં મુકાયા છે. યુવકોએ વીડિયો વાઇરલ કરી મદદ માગી છે. સ્થાનિકોનાં કહેવા પ્રમાણે, ઉમરગામ તાલુકાના મરોલી (ભાત ખાડી), ધોડીપાડા કલગામ...

કતારગામના વેવાઈ સુરેશભાઈ (નામ બદલ્યું છે) અને નવસારીની વેવાણ સોનીબહેન (નામ બદલ્યું છે) પુન: ભાગી ગયા છે. એકબીજાથી ભવિષ્યમાં કયારેય દૂર નથી થવુંના મક્કમ...

ચીનમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને આ વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસની આડઅસર સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગને પણ થઈ છે. સુરતના આ બંને ઉદ્યોગોને આ ચીની વાયરસના લીધે આશરે રૂ. ૯૦૦૦ કરોડથી વધુની અસર થઈ છે. કોરોનાના...



to the free, weekly Gujarat Samachar email newsletter