હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

ચીનમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને આ વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસની આડઅસર સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગને પણ થઈ છે. સુરતના આ બંને ઉદ્યોગોને આ ચીની વાયરસના લીધે આશરે રૂ. ૯૦૦૦ કરોડથી વધુની અસર થઈ છે. કોરોનાના...

વેડ રોડ પર ગુનાખોરીના પર્યાય ગણાતા સૂર્યા મરાઠીની ૧૨મી જાન્યુઆરીની બપોરે તેની જ ઓફિસમાં સૂર્યાના એક સમયના સાગરિત હાર્દિક પટેલ સહિત ૭ જણાએ ચપ્પાના આશરે...

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં પાંચ દાયકાથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને બ્લિડીંગ કન્ટ્રકશન જેવા કામ માટે સમગ્ર ભારત દેશમાંથી મોટી સંખ્યામાં યુવાનો જતા હોય છે. રોજગારી માટે સાઉદી ગયેલા યુવાનોમાંથી ગુજરાતના ૨૦ યુવાનોની વર્ક પરમિટ રિયાધની કંપનીએ...

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિકૃતિ સમાન પ્રતિમા સુરતમાં બની છે. ૩ડી ટેકનિકથી બનેલી આ ૧૩ એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ...

પ્રખ્યાત કન્સ્ટ્રક્શન ગ્રુપ કુબેરજીના માલિકો, ભાગીદારો, તથા સંબધીઓના ત્યાં તાજેતરમાં ઇન્કમટેક્ષ વિભાગે સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરી હતી. વિભાગને પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂપિયાના બે નંબરી વ્યવાહારોને લગતી વિગતોના દસ્તાવેજો હાથ લાગ્યા છે. આ...

રવિવાર મોડી સાંજે નિવૃત્ત ચિફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે વિઝિટર્સ બુકમાં સંદેશો લખ્યો હતો કે, આ મારો જીવનનો...

૩.૫ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની પર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરીને ભાગી જનારા આરોપી અનિલ યાદવ (ઉં. ૨૬)ને ૩૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. એ પછી સેશન્સ કોર્ટની સજાના હુકમની કોપી હાઇ કોર્ટમાં પહોંચ્યા બાદ...

પાલમાં બે અને વેસુમાં એક સહિત કુલ ત્રણ અલગ અલગ દીક્ષા મહોત્સવમાં તાજેતરમાં ૧૦૩ મુમુક્ષુઓએ આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ અને આચાર્ય વિજય શ્રેયાશપ્રભસૂરીશ્વરજી...

પનાસ ગામની કચરાપેટીમાંથી તાજેતરમાં  નવજાત બાળકી મળી હતી. ઘટનાની તપાસમાં બહાર આવ્યું કે આ બાળકી એ જ વિસ્તારમાં રહેતા સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધોનું પરિણામ છે. ૧૭મી જાન્યુઆરીએ સવારે પનાસ ગામની કચરાપેટી પર કાગડા ઊડાઉડ કરતા હતા. નજીકમાં રહેતી ધારા...

રઘુવીર સિલિયમ માર્કેટમાં ૨૧મી જાન્યુઆરીની રાત્રે ૩.૦૦ વાગે ભીષણ આગ ફાટી નીકળી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પરના જનરેટરમાંથી આગ લાગ્યાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter