ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કના રિજનલ મેનેજરની લેખિત ફરિયાદના આધારે સીબીઆઇએ સુરતની છ કંપનીઓના પાંચ ડિરેકટરો અને પ્રમોટરો સામે રૂ.૫૭૫ કરોડની લોન લઇને ચુકવણા નહિ કરવા બદલે ગુનો દાખલ કર્યા છે. પ્રાથમિક તબક્કામાં બેન્કની તપાસ થઇ હતી અને તેમાં કંપનીઓ...

૨૪ વર્ષ પહેલાં સુરતમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકની લંડનમાં રહેતી પત્ની નિહારિકા દેસાઈને વીમા કંપનીએ રૂ. ૨.૪૨ કરોડ ચૂકવી આપવાના રહેશે તેવો આદેશ...

વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ ૨૭મી ઓક્ટોબરે ગુજરાતમાં એક દિવસ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવશે. ત્યાં તેઓ ભારતીય સિવિલ સર્વિસિસના આઈએએસ, આઈએફએસ, આઈપીએસ, આઈઆરએસ એમ તમામ ક્ષેત્રના પ્રોબેશનરી અધિકારીઓ સાથે વિચાર-વિમર્શમાં ભાગ લેશે. કેન્દ્રના...

સરદાર સરોવર બંધ નજીક વિશ્વની સર્વાધિક ઊંચી સરદાર પ્રતિમાની પ્રસ્થાપના પછી તેના લોકાર્પણની પ્રથમ વર્ષગાંઠ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે...

કીમ નજીકના મુળદ ગામના રહીશ અને લાચૂડા સમાજના ચંદ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાનાં કર્વિસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં બે પુત્રો પૈકી...

પગુથણ ગામે રહેતો મુસ્તકિન ફારૂક દિવાન ૧૧મીએ પાનોલીમાં એક કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ઘરેથી સવારે નીકળ્યો હતો. મુસ્તકિન રેલવે ટ્રેકની બાજુમાંથી ચાલી રહ્યો હતો ત્યારે કાનમાં હેડફોન ભેરવીને પબજી ગેમ રમવામાં મસ્ત હતો ત્યારે અમદાવાદ તરફથી...

એરપોર્ટ પરથી ૧૧મી ઓક્ટોબરે રાત્રે સુરત-શારજાહ ફ્લાઈટમાંથી ઉતરેલા વલસાડના યુવાન જિજ્ઞેશ પટેલ પાસેથી રૂ. ૯૦ લાખની કિંમતનો ૨૨૦૦ ગ્રામ સોનાનો જથ્થો ઝડપાતાં તેની ધરપકડ કરાઈ હતી. કાનૂની જોગવાઈ મુજબ રૂ. ૧ કરોડથી ઓછી કિંમતના સોનાની દાણચોરીના કેસમાં...

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદમાં ગુજરાત સરકાર દ્વારા પ્રસાદીક તળાવના બ્યુટિફિકેશનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પાચંમીએ ખાતમુહૂર્ત કરાયું હતું. તળાવના બ્યુટીફિકેશન માટે સરકારે કરેલા નિર્ધારના અનુસંધાને ચાણસદ ગામે સરકારની...

દેશના મોટાભાગના મંદિરોમા છોલેલા શ્રીફળ દેવી દેવતાને ચઢે કે વધેરાય છે. મંદિરોમાં શ્રીફળ વધેરવા મશીન કે લોખંડની વસ્તુ વપરાય છે, પણ સુરતના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક...

હીરાનગરી તરીકે જાણીતું સુરત શહેર વિશ્વમાં ટેક્સટાઇલ હબ તરીકે પણ એટલું જ જાણીતું છે ત્યારે શહેરમાં એક મિલકતનો દસ્તાવેજ પોલિએસ્ટર ફેબ્રીક પર તૈયાર કરીને...



to the free, weekly Gujarat Samachar email newsletter