ગોવિંદભાઇ ધોળકિયાઃ ધરતીપુત્રની આભને આંબતી સફળતા

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...

સુરત ડાયમંડ બુર્સનું સપનું સાકાર કરનાર સુકાની

સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)નું સપનું હકીકતમાં બદલવામાં યોગદાન તો અનેકનું છે, પણ તેનું સુકાન સંભાળ્યું હતું 14 સભ્યોની ટીમે. ચેરમેન તરીકે વલ્લભભાઇ પટેલે જવાબદારી સંભાળી હતી અને તેમને સાથ આપ્યો હતો વાઇસ ચેરમેન અશેષભાઇ દોશી, સેક્રેટરી માણેકભાઇ લાઠિયા...

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થયે ૩૧ ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ભારતના મિત્ર દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં...

તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી કોમવેલ્થ જુડો ચેમ્પિયનશિપ ૨૦૧૯માં નવસારીનાં કબીલપોરના મિસ્ત્રી પરિવારનાં ૨૨ વર્ષીય યુવાને ૯૦ કિગ્રા ગ્રુપમાં ઇંગ્લેન્ડના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવી ભારત અને નવસારીનું ગૌરવ વધાર્યું છે. મૂળ રાજસ્થાનના...

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

મહિધરપુરા સ્થિત ઘીયા શેરીમાં રહેતા પીયૂષ ધીરજલાલ પચ્ચીગર (ઉં. ૫૧) ૨૪મી સપ્ટેમ્બરે નહેરુ સ્ટ્રીટ પર આવેલા ટાઉન પોલીસની સ્ટેશનની સામે મહારાજ હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. બીજે દિવસે ૨૫મી સપ્ટેમ્બરે પીયૂષભાઈ લિફ્ટથી ટેરેસ પર ગયા અને હોટલના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો દેશ-વિદેશમાં વસતાં બહુમતી ભારતીયોના દિલોમાં રાજ કરે જ છે, પરંતુ હ્યુસ્ટનમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ બાદ ૧૮ વર્ષનો સ્પર્શ શાહ...

રવિવારે સુરતના વેસુમાં આવેલી એક રેસ્ટોરાંમાં એક વિચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. ‘ઇંડિયા કા પહેલા પાદ-શાહ’ નામની વાછૂટની આ સ્પર્ધા માટે કુલ ૬૦ ફોર્મ ભરાયા હતા...

જિલ્લાના નાનાપોંઢામાં આવેલી માતૃભૂમિ રિયલટેક કંપનીએ ખાતેદારોને પાકતી તારીખે પૈસા પરત નહીં કરીને માત્ર ખોટા વાયદાઓ કરીને અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુનું ફૂલેકું ફેરવી નાંખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. નાનાપોંઢા પોલીસે આ કંપનીના ડિરેક્ટરો વિનોદ...

 દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે સુરતમાં કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ રોકવો જ પડશે,...

દેશના ૭૫મા સ્વાતંત્રય દિને દેશને બુલેટ ટ્રેનની ભેટ આપવા વડા પ્રધાનના આદેશ મુજબ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જોકે...

ગણદેવી તાલુકાના મેઘરમાં રહેતા પાંચ ખલાસીઓ અબુધાબીમાં માછીમારી કરવા ગયા હતા. આ બોટના માલિકે પાંચ ખલાસીઓને મહેનતાણુ નહીં આપી પરત પણ નહીં ફરવા દેતા દયનીય સ્થિતિમાં મુકાયેલા અને ફસાયેલા ખલાસીઓને પરત લાવવા પરિવારજનોએ સાંસદ સી આર પાટિલની મદદ માગી...



to the free, weekly Gujarat Samachar email newsletter