હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

હીરાનગરી તરીકે જાણીતું સુરત શહેર વિશ્વમાં ટેક્સટાઇલ હબ તરીકે પણ એટલું જ જાણીતું છે ત્યારે શહેરમાં એક મિલકતનો દસ્તાવેજ પોલિએસ્ટર ફેબ્રીક પર તૈયાર કરીને...

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થયે ૩૧ ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ભારતના મિત્ર દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં...

તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી કોમવેલ્થ જુડો ચેમ્પિયનશિપ ૨૦૧૯માં નવસારીનાં કબીલપોરના મિસ્ત્રી પરિવારનાં ૨૨ વર્ષીય યુવાને ૯૦ કિગ્રા ગ્રુપમાં ઇંગ્લેન્ડના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવી ભારત અને નવસારીનું ગૌરવ વધાર્યું છે. મૂળ રાજસ્થાનના...

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

મહિધરપુરા સ્થિત ઘીયા શેરીમાં રહેતા પીયૂષ ધીરજલાલ પચ્ચીગર (ઉં. ૫૧) ૨૪મી સપ્ટેમ્બરે નહેરુ સ્ટ્રીટ પર આવેલા ટાઉન પોલીસની સ્ટેશનની સામે મહારાજ હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. બીજે દિવસે ૨૫મી સપ્ટેમ્બરે પીયૂષભાઈ લિફ્ટથી ટેરેસ પર ગયા અને હોટલના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો દેશ-વિદેશમાં વસતાં બહુમતી ભારતીયોના દિલોમાં રાજ કરે જ છે, પરંતુ હ્યુસ્ટનમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ બાદ ૧૮ વર્ષનો સ્પર્શ શાહ...

રવિવારે સુરતના વેસુમાં આવેલી એક રેસ્ટોરાંમાં એક વિચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. ‘ઇંડિયા કા પહેલા પાદ-શાહ’ નામની વાછૂટની આ સ્પર્ધા માટે કુલ ૬૦ ફોર્મ ભરાયા હતા...

જિલ્લાના નાનાપોંઢામાં આવેલી માતૃભૂમિ રિયલટેક કંપનીએ ખાતેદારોને પાકતી તારીખે પૈસા પરત નહીં કરીને માત્ર ખોટા વાયદાઓ કરીને અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુનું ફૂલેકું ફેરવી નાંખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. નાનાપોંઢા પોલીસે આ કંપનીના ડિરેક્ટરો વિનોદ...

 દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે સુરતમાં કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ રોકવો જ પડશે,...

દેશના ૭૫મા સ્વાતંત્રય દિને દેશને બુલેટ ટ્રેનની ભેટ આપવા વડા પ્રધાનના આદેશ મુજબ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જોકે...



to the free, weekly Gujarat Samachar email newsletter