- 19 Sep 2019

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે સુરતમાં કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ રોકવો જ પડશે,...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે સુરતમાં કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ રોકવો જ પડશે,...

દેશના ૭૫મા સ્વાતંત્રય દિને દેશને બુલેટ ટ્રેનની ભેટ આપવા વડા પ્રધાનના આદેશ મુજબ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જોકે...
ગણદેવી તાલુકાના મેઘરમાં રહેતા પાંચ ખલાસીઓ અબુધાબીમાં માછીમારી કરવા ગયા હતા. આ બોટના માલિકે પાંચ ખલાસીઓને મહેનતાણુ નહીં આપી પરત પણ નહીં ફરવા દેતા દયનીય સ્થિતિમાં મુકાયેલા અને ફસાયેલા ખલાસીઓને પરત લાવવા પરિવારજનોએ સાંસદ સી આર પાટિલની મદદ માગી...
ગુજરાતમાં ખાસ કરીને સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે હવે હજીરા બંદરેથી વિદેશી ક્રૂઝમાં દરિયાઈ માર્ગે મુંબઈ જઈ શકાશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બાદ વધુ ફેરી સર્વિસ શરૂ થવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હજીરા-મુંબઈ વચ્ચે શરૂ થનારી પેસેન્જર...

નિવૃત્ત થવાની વયે વ્યક્તિ જીવનમાં કંઈક નવું કરવાની ઇચ્છા શક્તિ દર્શાવે છે ત્યારે સમાજમાં ઉદાહરણ સમાન બની જાય છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી અને...
દક્ષિણ ગુજરાત અને તેમાંય ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં રહેતાં પરપ્રાંતીઓમાં નક્સલવાદી વિચારસરણીનો પ્રચાર પ્રસાર કરી તેમને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે તૈયાર કરવા અંગે વર્ષ ૨૦૧૦માં કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રેન્જ આઇજી એ. કે....
રાંદેર, કોઝવે નજીક આવેલા નાની આમલીપુરામાં રહેતી યુસુફ રસવાલાની પુત્રી નિશાદ (ઉં. વ. ૩૨) અને મોહમદ ઉર્ફે વસીમ અસરફ ખાન પઠાણની પત્નીએ ૨૨મીએ રાંદેર પોલીસ મથકમાં પતિ અને સાસુ સફિયાબાઈ અસરફ (રહેવાસીઃ મુંશી સ્ટ્રીટ, રાંદેર ટાઉન) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી...

નંદુરબાર જિલ્લાના અક્કલકૂવા તાલુકામાં અતિવૃષ્ટિ કારણે મોલગી-અક્કલકૂવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હતાં. વાહન વ્યવહાર સંપૂર્ણ...
હીરા ઉદ્યોગના સંગઠન સુરત ડાયમંડ એસોસિએશનની જનરલ સભામાં ૨૦૧૯-૨૦ના નવા હોદ્દેદારોની વરણી ૧૬મીએ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રમુખપદે બાબુભાઈ કથિરીયા અને મંત્રી તરીકે બાબુભાઈ વિડીયાની વરણી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગના વિકાસ માટે પણ એસોશિએશનની...
હોંગકોંગમાં સ્થાનિક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા થઇ રહેલા વિરોધને પગલે હોંગકોંગ એરપોર્ટ બંધ કરી દેવામાં આવતા સુરત-મુંબઇથી જતા હીરા-ઝવેરાતના પાર્સલની ડિલિવરી અટકી જવા પામી છે...