સુરત ડાયમંડ બુર્સના ચેરમેનપદે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...

ગોવિંદભાઇ ધોળકિયાઃ ધરતીપુત્રની આભને આંબતી સફળતા

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...

પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી સામે કાયદાનો સકંજો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે....

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક માતા અને તેના ત્રણ સંતાનો માટે નવ ઓગસ્ટની સવાર ભયાવહ રીતે ઉઘડી હતી. ઘરના મોભીએ જ મીઠી નિંદર માણી રહેલા પોતાના ત્રણ સંતાન...

સુરતથી ૨૫ દેશોની સફરે નીકળેલી બાઇકિંગ ક્વીન્સની બે બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ ગઈ છે. જોકે બાઇકિંગ ક્વીન્સ દ્વારા બીજી બાઈક ભાડે મેળવીને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ...

ભરૂચ શહેરના યુવાન સોફ્ટવેર એન્જિનિયરે કેલિફોર્નિયા સ્થિત એમેઝોન કંપનીમાં રૂ. ૧ કરોડના પેકેજ સાથે જોબ મેળવી છે.

ગુજરાતમાં હાલ ચારે બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાત માટે એક માઠા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવનાના ઈનપુટ આઈબીને મળ્યા છે. સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઘણા...

૩૧મી જુલાઈએ પોક્સો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારતો ગુજરાતનો સૌ પ્રથમ ચુકાદો આપ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં રહેતા અનિલ યાદવે તેના ઘરની નજીક રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને પોતાના રૂમમાં લઇ જઇ તેની સાથે હેવાનિયત આચરી હતી. દુષ્કર્મ આચર્યા...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર અને જમાઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની રડારમાં આવી ગયા છે, સ્ટર્લિંગ બાયોટેક બેંકના લોનના ફ્રોડ કેસમાં અહેમદ પટેલના જમીનનું સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લીધું છે. અગાઉ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ...

સૌરાષ્ટ્રના અને સુરતમાં વસતા ૧૫ લાખ પાટીદારોમાં પરિવર્તનનો ફૂંકાઈ રહ્યો છે. તેમણે હવે જરીપુરાણા નિયમોને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજે રીતિરિવાજોને બદલીને સામાજિક સુધારની પહેલ કરી છે. આગામી દિવસોમાં તેની અસર દેશનાં ૨૭ કરોડ પાટીદારો...

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામના પાંચ માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયાં હતાં. દરિયામાં ભારે વરસાદના કારણે હોડી બેકાબૂ બનતાં પલટી મારી ગઈ હતી. જેમાં પાંચ માછીમારોમાંથી ત્રણ કાંઠે પહોંચવામાં સફળ રહ્યા હતાં. જ્યારે બે લાપતાં બન્યા હતા....

વેસુ જૈન સંઘના ટ્રસ્ટી અને ગોપીપુરા જૈન સંઘમાં રહેતી ૧૭ વર્ષીય સ્તુતિ સચિન તેંડુલકરની ફેરારી કારમાં દીક્ષાનું મુહૂર્ત લેવા ૨૨મીએ વરઘોડા સાથે નીકળી હતી....



to the free, weekly Gujarat Samachar email newsletter