ગુજરાતમાં ખાસ કરીને સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે હવે હજીરા બંદરેથી વિદેશી ક્રૂઝમાં દરિયાઈ માર્ગે મુંબઈ જઈ શકાશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બાદ વધુ ફેરી સર્વિસ શરૂ થવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હજીરા-મુંબઈ વચ્ચે શરૂ થનારી પેસેન્જર...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
ગુજરાતમાં ખાસ કરીને સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે હવે હજીરા બંદરેથી વિદેશી ક્રૂઝમાં દરિયાઈ માર્ગે મુંબઈ જઈ શકાશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બાદ વધુ ફેરી સર્વિસ શરૂ થવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હજીરા-મુંબઈ વચ્ચે શરૂ થનારી પેસેન્જર...
નિવૃત્ત થવાની વયે વ્યક્તિ જીવનમાં કંઈક નવું કરવાની ઇચ્છા શક્તિ દર્શાવે છે ત્યારે સમાજમાં ઉદાહરણ સમાન બની જાય છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી અને...
દક્ષિણ ગુજરાત અને તેમાંય ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં રહેતાં પરપ્રાંતીઓમાં નક્સલવાદી વિચારસરણીનો પ્રચાર પ્રસાર કરી તેમને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે તૈયાર કરવા અંગે વર્ષ ૨૦૧૦માં કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રેન્જ આઇજી એ. કે....
રાંદેર, કોઝવે નજીક આવેલા નાની આમલીપુરામાં રહેતી યુસુફ રસવાલાની પુત્રી નિશાદ (ઉં. વ. ૩૨) અને મોહમદ ઉર્ફે વસીમ અસરફ ખાન પઠાણની પત્નીએ ૨૨મીએ રાંદેર પોલીસ મથકમાં પતિ અને સાસુ સફિયાબાઈ અસરફ (રહેવાસીઃ મુંશી સ્ટ્રીટ, રાંદેર ટાઉન) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી...
નંદુરબાર જિલ્લાના અક્કલકૂવા તાલુકામાં અતિવૃષ્ટિ કારણે મોલગી-અક્કલકૂવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હતાં. વાહન વ્યવહાર સંપૂર્ણ...
હીરા ઉદ્યોગના સંગઠન સુરત ડાયમંડ એસોસિએશનની જનરલ સભામાં ૨૦૧૯-૨૦ના નવા હોદ્દેદારોની વરણી ૧૬મીએ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રમુખપદે બાબુભાઈ કથિરીયા અને મંત્રી તરીકે બાબુભાઈ વિડીયાની વરણી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગના વિકાસ માટે પણ એસોશિએશનની...
હોંગકોંગમાં સ્થાનિક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા થઇ રહેલા વિરોધને પગલે હોંગકોંગ એરપોર્ટ બંધ કરી દેવામાં આવતા સુરત-મુંબઇથી જતા હીરા-ઝવેરાતના પાર્સલની ડિલિવરી અટકી જવા પામી છે...
નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે ૧૩૮ મીટર સુધી પાણી ભરવા માટે એનસીએની કોઈ મંજૂરીની જરૂર નથી, પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, તમામ પાસાઓનો સમન્વય કરીને ભાવિ વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે....
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રિવર રાફ્ટિંગ સુવિધાનો...
પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી સામે કાયદાનો સકંજો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે....