રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

અમેરિકામાં બ્લડ કેન્સર રિસર્ચ માટે દુનિયાભરમાંથી પસંદ થયેલા 11 વિદ્યાર્થીમાં એક છે વાપીની ટિશિરા શાહ

દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં વસતા શાહ પરિવારની દીકરી હાલ અમેરિકાની યુર્નિવસિર્ટીમાં અને વિખ્યાત કેન્સર હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે બ્લડ કેન્સર ક્ષેત્રે રિચર્સ કરી રહી છે. અમેરિકાની બફેલો યુર્નિવર્સિટીમાં 2023માં નિષ્ણાંતોએ બ્લડ કેન્સરના...

૧૭મી ઓક્ટોબર, ૨૦૧૫થી ૨૪મી ઓગસ્ટ, ૨૦૧૬ સુધીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સોળસુંબા શાખાના કરંટ ખાતા નં. ૦૨૫૦૦૨૦૦૦૦૦૦૭૪૮માં કુલ રૂપિયા ૧,૫૭,૧૧,૮૮૬ જમા થવાને બદલે શરત ચૂકથી મોહનલાલ વર્માના ખાતામાં જમા થઈ ગયા હતા. આ રકમ પોતાની નથી તે જાણવા છતાં મોહનલાલે...

તારાપુર તાલુકાના મોરજ ગામના બરકતમીંયા ફકરૂમિયા શેખ (ઉ.વ.૪૭) ખેડૂતને ખેતમજૂરોને મજૂરીના નાણાં ચૂકવવાનાં હોઈ અને તેઓની પાસે રદ્દ કરાયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટો હોઈ તેઓ રદ કરાયેલી નોટો બદલાવવા માટે તારાપુરની કોર્પોરેશન બેંકમાં ગયા હતા....

સોશિયલ મીડિયા પર ત્રણ દિવસથી એક મેસેજ ફરી રહ્યો છે કે સુરતના લાલજી પટેલે રૂ. ૬૦૦૦ કરોડની રોકડ સરેન્ડર કરી છે. આ વાઇરલ મેસેજમાં લાલજીને બિલ્ડર બતાવાયા છે જ્યારે હકીકતમાં સુરતમાં લાલજી પટેલ નામના કોઈ મોટા બિલ્ડર નથી. લાલજી પટેલ સુરતના મોટા હીરા...

રૂ. ૫૦૦-૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકતાં સુરતમાં મોટાપાયે થતાં રોકડિયા વેપારની કમર તૂટી ગઈ છે. રીટેઇલ વેપારની સાથે રીઅલ એસ્ટેટ, ડાયમંડ તથા જ્વેલરી અને કાપડ માર્કેટ પણ લકવાગ્રસ્ત બની ગઈ છે. આર્થિક જાણકારોના મતે શહેરના આ ક્ષેત્રોના વાર્ષિક...

દહેજમાં જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં બીજી નવેમ્બરે મોડી રાત્રે ટાંકીના સમારકામ સમયે ગાસ્કેટમાં ભંગાણ સર્જાતાં અત્યંત ખતરનાક ફોસ્જિન ગેસનું ગળતર થતાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ૧૪ કામદારો ઝેરી ગેસની લપેટમાં આવી ગયા હતા. જે પૈકી જ કામદારના...

૨૦૦ રૂપિયા પગારમાં પોલીસની નોકરી જોઈન્ટ કરીને ૩૨ વર્ષે ૩૦ હજારના પગારદાર સુધી પહોંચેલા પોલીસકર્મી પ્રકાશ પાટીલ પાસે પરિવાર અને તેના પુત્રોના નામે મ‌ળીને ૧૧૦૦ કરોડથી વધુની સંપત્તિ હોવાની વાત સામે આવી રહી છે. સસ્પેન્ડ પ્રકાશનો ગુજરાત પોલીસમાં...

ચીખલી તાલુકાના માણેકપોરની એક જમીનના મૂળ માલિકો દક્ષિણ આફ્રિકામાં રહેતા હોવાને કારણે આ જમીન પડાવી લેવાનો આખો કારસો ઈસ્માઈલ રાવતે ઘડી કાઢ્યો હોવાનું કહેવાય છે. જમીનના ખોટા પાવર બનાવી દેવામાં આવ્યા હતા, તેમાં જમીનના મૂળ માલિક અસમાલ રાવતના વારસદારો...

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ૫૮માં સમૂહલગ્નનું સુરતમાં આયોજન કરાયું છે. દીકરીઓને આપો દિશા થીમ ઉપર આયોજિત સમૂહલગ્નમાં માત્ર બહેનો જ મહેમાન અને બહેનો...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્ર ૮૬ વર્ષીય કનુભાઇ ગાંધીનું સોમવાર રાત્રે લાંબી સારવાર બાદ સુરતની હોસ્પિટલમાં નિધન થયું હતું. કનુભાઇને ૨૪મી ઓક્ટોબરના...

ગુજરાત સહિત દેશ માટેના મહત્ત્વપૂર્ણ એવા ત્રણ પ્રોજેકટના પ્રારંભે જ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ભરૂ, કેવડિયા અને...



to the free, weekly Gujarat Samachar email newsletter