હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

પી પી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૩૬ જેટલી પિતાની છત્રછાયા ગુમાવી દેનારી દીકરીઓના લગ્ન કરાવાયાં હતાં. આ દીકરીઓનું પિતા બનીને મહેશભાઈ સવાણીએ કન્યાદાન કર્યું હતું. લગ્ન સમારંભમાં જમ્મુ કાશ્મીરના ઉરીમાં શહીદ થયેલા સૈનિકોની વિધવા...

કિશોર ભજીયાવાલા અને તેના બે પુત્રો તેમજ સુરત પીપલ્સ કો.ઓ. બેંકના સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટ સામે ગાંધીનગર સીબીઆઈએ કેસ રજિસ્ટર્ડ કરીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા વધુ રૂ. ૧૧૯૮ લાખની રૂ. ૨ હજારની નવી નોટ મળી આવી છે. એટલું જ નહીં સુરત પીપલ્સ કો....

મહારાષ્ટ્રથી કેટલાક જૈન ભક્તો ગુજરાતમાં દેવદર્શને તથા દેરાસરમાં પૂજા અર્ચના માટે આવ્યા હતા. ભરૂચ પાસેના જૈન દેરાસરોમાં તેમણે દર્શન કર્યા પછી શ્રદ્ધાળુઓને પાછા મહારાષ્ટ્ર લઈ જઈ રહેલી જોષી ટ્રાવેલ્સની લકઝરી બસ ૧૦મીએ બપોરે જંબુસર પાસેથી પસાર થતી...

નોટબંધીના લીધે સુરતના હીરા ઉદ્યોગમાં કામ  ન રહેતા ૨૦,૦૦૦ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. બીજી તરફ મોટી ડાયમંડ કંપનીઓ પાસે યુરોપ સિવાયના દેશોમાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ નથી. નાતાલ પછી ડાયમંડ ટ્રેડિંગની સ્થિતિ ખરાબ થવાની શક્યતાને પગલે ઝિમ્બાબ્વેની...

શહેરના છેવાડે આવેલા પૂણા, યોગીચોક વિસ્તારમાં સુરત મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શાંતિકુંજ બગીચાનું મેયર અસ્મિતા શિરોયાના હસ્તે સોમવારે ઉદ્ઘાટન થવાનું હતું તેના એક દિવસ પહેલાં રવિવારે જ કોંગ્રેસના કોર્પોરેટરોએ લોકાર્પણ કરી દીધું હતું. જ્યારે...

દિલ્હી એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના કેટલાક પ્રવાસીઓ પાસેથી સોમવારે સુરક્ષા અધિકારીઓએ ૧૬ કિલોના સોનાની ઇંટો કબજે કરી હતી. એમાંથી યાહાભાઈ અને મોઇયાદી તસનીમની ઓળખ  થઈ છે. તેઓ વિમાનમાંથી ઉતરીને ઇમિગ્રેશન તપાસમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની...

‘બેટી બચાવો - બેટી ભણાવો’ના સૂત્ર સાથે લંડનથી ૩૨ દેશોનો પ્રવાસ કરી એનઆરઆઇ મહિલા ભારૂલતા કાંબળે ૨૬મી નવેમ્બરે નવસારી આવી પહોંચી હતી. ૫૭ દિવસમાં ૩૨ દેશોમાંથી...

સચિનના દિપાલીબહેન અતુલભાઈ દેસાઈ બેંકના લોકરમાંથી રૂ. ૨૦ લાખની રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો લઈને નીકળ્યા હતા. દરમિયાન બાઈક પર આવેલા ત્રણ માણસો રોકડ ભરેલો થેલો આંચકીને નાસી છૂટ્યા હતા. લૂંટની ઘટના બાદ દિપાલીબહેને પોલીસમાં ફરિયાદ કરી. દિપાલીબહેને ફરિયાદ...

નોટબંધીના કારણે સુરતના વેડરોડ પરાગીયા જ્ઞાતિ સમાજમાં લગ્નપ્રસંગે જાનૈયાઓને ફક્ત ચા-પાણી કરાવીને લગ્નવિધિ સંપન્ન કરી જાનૈયાને વિદાય કરાયા હતા. નોટબંધી બાદ...

દંડકારણ્યવનના આદિવાસીઓના કારતક માસમાં એક સપ્તાહ ચાલતા તહેવાર ડોંગરદેવની ભવ્ય ઊજવણી હાલમાં ચાલે છે. વનના કનસર્યાગઢ, કવડ્યાગઢ, નડગ્યાગઢ, રૂગઢ જેવા સ્થળોએ આદિવાસીઓ પારંપારિક રીત રિવાજ મુજબ આ તહેવાર ઉજવે છે. સુખ શાંતિની યાચના સાથે તથા આવક માટે ગઢને...



to the free, weekly Gujarat Samachar email newsletter