રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

અમેરિકામાં બ્લડ કેન્સર રિસર્ચ માટે દુનિયાભરમાંથી પસંદ થયેલા 11 વિદ્યાર્થીમાં એક છે વાપીની ટિશિરા શાહ

દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં વસતા શાહ પરિવારની દીકરી હાલ અમેરિકાની યુર્નિવસિર્ટીમાં અને વિખ્યાત કેન્સર હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે બ્લડ કેન્સર ક્ષેત્રે રિચર્સ કરી રહી છે. અમેરિકાની બફેલો યુર્નિવર્સિટીમાં 2023માં નિષ્ણાંતોએ બ્લડ કેન્સરના...

મહારાષ્ટ્રથી કેટલાક જૈન ભક્તો ગુજરાતમાં દેવદર્શને તથા દેરાસરમાં પૂજા અર્ચના માટે આવ્યા હતા. ભરૂચ પાસેના જૈન દેરાસરોમાં તેમણે દર્શન કર્યા પછી શ્રદ્ધાળુઓને પાછા મહારાષ્ટ્ર લઈ જઈ રહેલી જોષી ટ્રાવેલ્સની લકઝરી બસ ૧૦મીએ બપોરે જંબુસર પાસેથી પસાર થતી...

નોટબંધીના લીધે સુરતના હીરા ઉદ્યોગમાં કામ  ન રહેતા ૨૦,૦૦૦ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. બીજી તરફ મોટી ડાયમંડ કંપનીઓ પાસે યુરોપ સિવાયના દેશોમાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ નથી. નાતાલ પછી ડાયમંડ ટ્રેડિંગની સ્થિતિ ખરાબ થવાની શક્યતાને પગલે ઝિમ્બાબ્વેની...

શહેરના છેવાડે આવેલા પૂણા, યોગીચોક વિસ્તારમાં સુરત મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શાંતિકુંજ બગીચાનું મેયર અસ્મિતા શિરોયાના હસ્તે સોમવારે ઉદ્ઘાટન થવાનું હતું તેના એક દિવસ પહેલાં રવિવારે જ કોંગ્રેસના કોર્પોરેટરોએ લોકાર્પણ કરી દીધું હતું. જ્યારે...

દિલ્હી એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના કેટલાક પ્રવાસીઓ પાસેથી સોમવારે સુરક્ષા અધિકારીઓએ ૧૬ કિલોના સોનાની ઇંટો કબજે કરી હતી. એમાંથી યાહાભાઈ અને મોઇયાદી તસનીમની ઓળખ  થઈ છે. તેઓ વિમાનમાંથી ઉતરીને ઇમિગ્રેશન તપાસમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની...

‘બેટી બચાવો - બેટી ભણાવો’ના સૂત્ર સાથે લંડનથી ૩૨ દેશોનો પ્રવાસ કરી એનઆરઆઇ મહિલા ભારૂલતા કાંબળે ૨૬મી નવેમ્બરે નવસારી આવી પહોંચી હતી. ૫૭ દિવસમાં ૩૨ દેશોમાંથી...

સચિનના દિપાલીબહેન અતુલભાઈ દેસાઈ બેંકના લોકરમાંથી રૂ. ૨૦ લાખની રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો લઈને નીકળ્યા હતા. દરમિયાન બાઈક પર આવેલા ત્રણ માણસો રોકડ ભરેલો થેલો આંચકીને નાસી છૂટ્યા હતા. લૂંટની ઘટના બાદ દિપાલીબહેને પોલીસમાં ફરિયાદ કરી. દિપાલીબહેને ફરિયાદ...

નોટબંધીના કારણે સુરતના વેડરોડ પરાગીયા જ્ઞાતિ સમાજમાં લગ્નપ્રસંગે જાનૈયાઓને ફક્ત ચા-પાણી કરાવીને લગ્નવિધિ સંપન્ન કરી જાનૈયાને વિદાય કરાયા હતા. નોટબંધી બાદ...

દંડકારણ્યવનના આદિવાસીઓના કારતક માસમાં એક સપ્તાહ ચાલતા તહેવાર ડોંગરદેવની ભવ્ય ઊજવણી હાલમાં ચાલે છે. વનના કનસર્યાગઢ, કવડ્યાગઢ, નડગ્યાગઢ, રૂગઢ જેવા સ્થળોએ આદિવાસીઓ પારંપારિક રીત રિવાજ મુજબ આ તહેવાર ઉજવે છે. સુખ શાંતિની યાચના સાથે તથા આવક માટે ગઢને...

ઝાડેશ્વરના નર્મદા પાર્કમાં રવિવારે મહંતસ્વામીજીના હસ્તે સ્વ. પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિઓના વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અસ્થિ વિસર્જન માટે...

રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ભારતીય ચલણી નોટો પર પ્રતિબંધ લાગવાની સ્થિતિ દરમિયાન પારસીઓ દ્વારા ૧૫મી નવેમ્બરે સાદાઈથી સંજાણ ડેની ઉજવણી ઉમરગામ તાલુકાના સંજાણમાં કરાઈ હતી. ૧૩૦૦ વર્ષ પહેલાં ધર્મ માટે વતન ઈરાન છોડીને હિન્દુસ્તાનમાં આવેલા પારસીઓને તે સમયના...



to the free, weekly Gujarat Samachar email newsletter