હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

ડાંગ જિલ્લાના દંડકારણ્ય વન, ગિરિમથક સાપુતારા અને તેની તળેટીના વિસ્તાર તેમજ વઘઈ તથા તેની આજુબાજુના વિસ્તારમાં ૨૨મી અને ૨૩મી નવેમ્બરે કમોસમી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

મૂળ દઢાલ ગામનો યુવક યુસુફ અહમદ ભુરીયા છેલ્લા ૧૩ વર્ષથી દક્ષિણ આફ્રિકાના મનાતિયાલ સિટીમાં નોકરી કરતો હતો અને તેના પિતા તથા બે બાળકોનો એક માત્ર આર્થિક સહારો હતો. યુસુફના સગા-સંબંધીઓએ છેલ્લા ૧૫ દિવસથી દક્ષિણ આફ્રિકામાં એક રૂમમાં તેને બંધક બનાવ્યો...

સુરત મહાનગરપાલિકાની ૨૨મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે સુરત ભાજપના હોદ્દેદારોએ ૧૪મી નવેમ્બરે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો હતો. આ ચૂંટણી ઢંઢેરામાં ઉડીને આંખે વળગે તેમ પાટીદાર અનામત આંદોલનનો ઓછાયો, ડર, ગભરાટ અને ચિંતા દેખાતી હતી. પાટીદારોને રીઝવવા...

ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને અગ્રણી શિરિષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી બીજી નવેમ્બરે સાંજે શિરિષ બંગાળીની ઓફિસે બેઠા હતા ત્યાં બાઇક...

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ૩૦મી ઓક્ટોબરે રસ્તા, પાણી, ગટર તથા પાવરબ્લોકના લાખો રૂપિયાના કામો મંજૂર કરવાની કાર્યવાહી થયા બાદ કેટલાક પ્રશ્નોની ચર્ચા સભ્યોએ કરી. સભા પૂરી થવા વખતે કોઈ કારણ વગર કમિટીના ચેરમેન પ્રવીણ ભાનુશાલીએ મંચ પાસે આવીને ‘ભ્રષ્ટાચાર...

ગિરિમથક સાપુતારામાં પહેલી નવેમ્બરથી ૩૧મી જાન્યુઆરી સુધી ચાલનારા પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થયા સાથે જ મુલાકાતીઓએ રોમાંચ સાથે પેરાગ્લાઇડિંગની મજા...

જિલ્લા ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રમુખ અને સંનિષ્ઠ આગેવાન શિરિષ બંગાળી અને ભરૂચ જિલ્લા ભાજપા યુવા મોરચાના મહામંત્રી અને દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીના સેનેટ...

રાજ્યમાં આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત પ્રથમ બેકરી આદિવાસી પંથક ગણાતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં શરૂ થવાની છે. જંગલના ખોળે શરૂ થનારી આ બેકરીની વાનગીઓમાં મેંદાના લોટના બદલે ઘઉં, બાજરા અને મકાઈના લોટનો ઉપયોગ કરાશે અને ઔષધીય વનસ્પતિઓમાંથી...

સુરત નજીકના પાસોદરામાં ૨૩મી ઓક્ટોબરે અખિલ ભારતીય પાટીદાર સેનાની ૫૦૦થી વધુ પરિવારોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજને અનામત નહીં મળતા અન્ય ધર્મ અંગિકાર કરવા ૨૩મી ઓક્ટોબરે ૫૦૦ જેટલા અને ૨૪મીએ અન્ય ૩૫ જેટલા પાટીદાર પરિવારો આગળ આવ્યા હતા.

મૂળ વલસાડની દૃષ્ટિ ભાનુશાલી તાજેતરમાં મ્યાનમાર ખાતે યોજાયેલી મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ૨૦૧૫ સ્પર્ધાની વિજેતા બની હતી. આ સ્પર્ધામાં અમેરિકા, સ્પેન, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ફિનલેન્ડ સહિત વિશ્વભરની ૨૦૦૦ પરિણીત સ્ત્રીઓએ ભાગ લીધો હતો....



to the free, weekly Gujarat Samachar email newsletter