ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

અમેરકાવાસી મુસ્લિમ પરિવારને વતનમાં જ ખોરાકમાં ઘરની પુત્રવધૂએ જ ઝેર ખવડાવતાં લોકોમાં હાહાકાર મચી ગયો હતો. જોકે, સમયસર સારવાર મળતા પરિવારના સભ્યો બચી ગયા છે અને પુત્રવધૂ લાખો રૂપિયાની મત્તા લઇ ફરાર થઇ ગઇ છે. 

અંકલેશ્વર નગરપાલિકાએ છ ગધેડાની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. હાસ્યાસપદ વાત એ છે કે, ગધેડાની હરાજીનો નિર્ણય નગરપાલિકાના મુખ્ય અધિકારીએ નોટિસના દ્વારા જાહેર કર્યો છે.

અમેરિકામાં રહેતા ભારતીયો માટે યોજાતી એક સોંદર્ય સ્પર્ધામાં મૂળ બારડોલી તાલુકાના માણેકપોરનો યુવક વિજેતા થયો છે.

વર્ષ ૧૯૪૨માં ‘આઝાદ હિન્દ’ની ચળવળ વખતે મહાત્મા ગાંધી સાથે સાબરમતી જેલમાં રહેલા સુરતના એક સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે ફરીથી દેશદાઝ સાબિત કરી છે.

ગુજરાતના આંતરરિયાળ અને પછાત આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ, વનવાસી અને પછાત બાળકોને શિક્ષણ, કારકિર્દી વિષયક સલાહસૂચન અને અભ્યાસ ખર્ચમાં મદદ માટે અહલેક જગાવનાર...

રાજ્યની આર્થિક રાજધાની ગણાતું દક્ષિણ ગુજરાતનું સુરત શહેર કાપડ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના આ મોટા ઉદ્યોગમાં લગભગ પાંચ લાખ...

કેનેડાના ઓન્ટીયોમાં સ્થાયી થયેલા મૂળ વલસાડની મેઘા પટેલે ૧૫ ઓગસ્ટે ત્યાં યોજાયેલી મિસ ઇન્ડિયા કેનેડા સ્પર્ધામાં ‘પીપલ ચોઇસ’ એવોર્ડ જીતીને વલસાડનું ગૌરવ...

દિલ્હી અને સુરત વચ્ચે એર ઇન્ડિયા દ્વારા ચાલતી ફ્લાઇટ માટે મોટું વિમાન ફાળવવાની માગણી અંતે સ્વીકારવામાં આવી છે. 

દેશવિદેશમાં વસતા ભારતીઓએ ૧૫ ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિવિધ રીતે કરી હતી. જોકે, જર્મનીના બર્લિન શહેરમાં એક ગુજરાતી તબીબે અનોખી રીતે આ રાષ્ટ્રીય...

ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં અનેક લોકોએ પોતાની કુરબાની આપી છે. પરંતુ સુરતના બે સ્વાતંત્રસેનાની મિત્રો એવા હતા કે તેમના મૃત્યુ બાદ પણ તેઓ અનોખી સમાજસેવા કરતા ગયા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter