ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં અનેક લોકોએ પોતાની કુરબાની આપી છે. પરંતુ સુરતના બે સ્વાતંત્રસેનાની મિત્રો એવા હતા કે તેમના મૃત્યુ બાદ પણ તેઓ અનોખી સમાજસેવા કરતા ગયા છે.
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં અનેક લોકોએ પોતાની કુરબાની આપી છે. પરંતુ સુરતના બે સ્વાતંત્રસેનાની મિત્રો એવા હતા કે તેમના મૃત્યુ બાદ પણ તેઓ અનોખી સમાજસેવા કરતા ગયા છે.

સુરતની જાણીતી ટેક્ષટાઇલ પેઢી વિશાલ ફેશન ગ્રૂપનું રૂ. ૧૨.૫૦ કરોડનું કાળુ નાંણુ ઇન્કમટેક્સ વિભાગે પકડ્યું છે.
ગુજરાતના છેવાડાના અને પછાત ગણાતા આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ અને પછાત બાળકોના શિક્ષણ માટે સર્વસ્વ હોમી દેનાર પીપી સ્વામીના નામે અોળખાતા પૂ. પુરૂષોત્તમ પ્રકાશ દાસજી યુકેની મુલાકાતે પધાર્યા છે. છેલ્લા ૧૮ વર્ષથી ડાંગની ધરતીને નંદનવન બનાવવા પુરૂષાર્થ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તંગદિલીનું વાતાવરણ છે.
વિદેશવાસી એક પુત્રીએ પિતાના નિધનની જાણ થતાં જ વતન પહોંચીને તેમના અંતિમ સંસ્કાર કરીને બીજા લોકોને પ્રેરણા આપી છે.

કહેવાય છે કે, ગુજરાત વિધાનસભા ક્યારેય અખંડ રહી નથી. ૬ ઓગસ્ટે સુરતના ચોર્યાસ મતવિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર ઉર્ફે રાજા પટેલનું મુંબઇમાં ડેન્ગ્યુની સારવાર...

સુરત-દિલ્હીઃ સમગ્ર વિશ્વને આતંકી પ્રવૃત્તિથી બાનમાં લેનારા ઈસ્લામિક સ્ટેટે (IS) હવે ભારતમાં પોતાની જાળ બિછાવી છે. ISના વડા અબુ બક્ર અલ બગદાદી ઈચ્છે છે...

આધુનિક જમાનામાં પણ શ્રવણ જેવા દીકરા હોય છે, તે વાત જાણીને ચોક્કસ નવાઇ લાગે છે. એક પુત્રએ બીમાર પિતાની માનતા પૂર્ણ કરવા તેમને ૨૫ કિલોમીટર સુધી ખભે બેસાડીને...

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતને એરપોર્ટ અને વિવિધ ફ્લાઇટ મુદ્દે અન્યાય થતો હોવાની ફરિયાદ ઉઠી છે.
મુંબઇની શ્રીનિવાસ એરલાઈન્સે ૩ ઓગસ્ટથી સુરત-નાસિક અને નાસિક-પૂણે વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.