સ્ટીલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા મહત્ત્વના કાચા માલ આયર્ન ઓરની ખાણો ગુજરાતમાં નથી. આમ છતાં પણ ગુજરાતમાં ઉત્પાદિત સ્ટીલ પ્લેટ્સ જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર નિર્માણ પામનારા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રીજ માટે ઉપયોગમાં લેવાશે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં વસતા શાહ પરિવારની દીકરી હાલ અમેરિકાની યુર્નિવસિર્ટીમાં અને વિખ્યાત કેન્સર હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે બ્લડ કેન્સર ક્ષેત્રે રિચર્સ કરી રહી છે. અમેરિકાની બફેલો યુર્નિવર્સિટીમાં 2023માં નિષ્ણાંતોએ બ્લડ કેન્સરના...
સ્ટીલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા મહત્ત્વના કાચા માલ આયર્ન ઓરની ખાણો ગુજરાતમાં નથી. આમ છતાં પણ ગુજરાતમાં ઉત્પાદિત સ્ટીલ પ્લેટ્સ જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર નિર્માણ પામનારા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રીજ માટે ઉપયોગમાં લેવાશે.
એર ઇન્ડિયાની ૧ ઓકટોમ્બરથી શરૂ થઇ રહેલી એર ઇન્ડિયાની નવી સુરત-દિલ્હી ફલાઇટ દ્વારા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળશે.
સુરતની વાનગીઓ દેશવિદેશમાં પ્રખ્યા છે. અહીંના ખમણ, ઘારી અને ઊંધિયાએ સ્વાદ રસિકોને ઘેલું લગાડ્યું છે. હવે અહીં ખમણની કેકનું ચલણ શરૂ થયું છે.
દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇના ૪૦થી વધુ ટ્રસ્ટમાં કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર થયા હોવાનું ઇન્કમટેક્સ વિભાગની જાણમાં આવ્યું છે.
સુભાષચંદ્ર બોઝે બે વખત આઝાદી પહેલા કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આ બે વખત પૈકી એક વખત પ્રમુખપદ ધારણ કરવાનો મોકો તેમને ગુજરાતમાં મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આવેલા હરિપુરા ખાતે ૧૯૩૮માં કોંગ્રેસનું ૫૧મું અધિવેશન યોજાયું હતું. એ અધિવેશનના...
આસારામ-નારાયણ સાઇના હાઈ પ્રોફાઈલ સાધકોને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે ગત સપ્તાહે દરડો પાડ્યા હતા. જેમાં આ પિતા-પુત્રએ નાણા અમેરિકામાં ટ્રાન્સફર કર્યા હોવાનું...
દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પિતા-પુત્ર આસારામ અને નારાયણ સાઇના ગોરખધંધાના મુખ્ય ધામ ગણાતા ઈન્દોરમાં ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં સફળતા મળી છે.
સુરત-નવી દિલ્હી વચ્ચે એરબસ કક્ષાના મોટા વિમાનની સેવા માટે રૂ. ત્રણ કરોડની માતબર બેંક ગેરંટી એર ઈન્ડિયાને આપવા છતાં એર ઈન્ડિયાએ ૧ ઓક્ટોબરોથી શરૂ થનારી નવી...
૧ ઓક્ટોબરથી સુરતથી દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાનું ૧૬૮ બેઠકોવાળું વિમાન શરૂ કરવા શહેરના ઉદ્યોગકારો દ્વારા રૂ. ત્રણ કરોડની બેંક ગેરંટી આપવાની તૈયારી દર્શાવી છે.
અમેરકાવાસી મુસ્લિમ પરિવારને વતનમાં જ ખોરાકમાં ઘરની પુત્રવધૂએ જ ઝેર ખવડાવતાં લોકોમાં હાહાકાર મચી ગયો હતો. જોકે, સમયસર સારવાર મળતા પરિવારના સભ્યો બચી ગયા છે અને પુત્રવધૂ લાખો રૂપિયાની મત્તા લઇ ફરાર થઇ ગઇ છે.