હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

ડાયમંડ સીટી સુરતમાં પણ મુંબઈના અંધારી આલમના ડોન છોટા રાજન ઉર્ફ રાજન સદાશિવ ખીલજે દક્ષિણ ગુજરતના પણ બે હાઇપ્રોફાઇલના મર્ડર સહિત છ ગુનાઓમાં વોન્ટેડ છે.

એક ઓક્ટોબરથી શરૂ થયેલી નવી દિલ્હી-સુરતને જોડતી ૧૬૮ સીટર ફ્લાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે. શરૂઆતના ૧૧ દિવસ દરમિયાન ૨૨૦ મુસાફરોની દૈનિક સરેરાશ પ્રમાણે ૨૨૦૦ પ્રવાસીઓએ આ ફ્લાઇટનો લાભ લીધો છે.

સ્ટીલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા મહત્ત્વના કાચા માલ આયર્ન ઓરની ખાણો ગુજરાતમાં નથી. આમ છતાં પણ ગુજરાતમાં ઉત્પાદિત સ્ટીલ પ્લેટ્સ જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર નિર્માણ પામનારા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રીજ માટે ઉપયોગમાં લેવાશે. 

 એર ઇન્ડિયાની ૧ ઓકટોમ્બરથી શરૂ થઇ રહેલી એર ઇન્ડિયાની નવી સુરત-દિલ્હી ફલાઇટ દ્વારા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળશે.

સુરતની વાનગીઓ દેશવિદેશમાં પ્રખ્યા છે. અહીંના ખમણ, ઘારી અને ઊંધિયાએ સ્વાદ રસિકોને ઘેલું લગાડ્યું છે. હવે અહીં ખમણની કેકનું ચલણ શરૂ થયું છે. 

દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇના ૪૦થી વધુ ટ્રસ્ટમાં કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર થયા હોવાનું ઇન્કમટેક્સ વિભાગની જાણમાં આવ્યું છે. 

સુભાષચંદ્ર બોઝે બે વખત આઝાદી પહેલા કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આ બે વખત પૈકી એક વખત પ્રમુખપદ ધારણ કરવાનો મોકો તેમને ગુજરાતમાં મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આવેલા હરિપુરા ખાતે ૧૯૩૮માં કોંગ્રેસનું ૫૧મું અધિવેશન યોજાયું હતું. એ અધિવેશનના...

આસારામ-નારાયણ સાઇના હાઈ પ્રોફાઈલ સાધકોને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે ગત સપ્તાહે દરડો પાડ્યા હતા. જેમાં આ પિતા-પુત્રએ નાણા અમેરિકામાં ટ્રાન્સફર કર્યા હોવાનું...

દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પિતા-પુત્ર આસારામ અને નારાયણ સાઇના ગોરખધંધાના મુખ્ય ધામ ગણાતા ઈન્દોરમાં ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં સફળતા મળી છે.

સુરત-નવી દિલ્હી વચ્ચે એરબસ કક્ષાના મોટા વિમાનની સેવા માટે રૂ. ત્રણ કરોડની માતબર બેંક ગેરંટી એર ઈન્ડિયાને આપવા છતાં એર ઈન્ડિયાએ ૧ ઓક્ટોબરોથી શરૂ થનારી નવી...



to the free, weekly Gujarat Samachar email newsletter