88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભારતની અત્યાર સુધી સૌથી ખર્ચાળ ફિલ્મ ‘બાહુબલી’નું રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર મનોજ ગોસ્વામીએ સુરતમાં બે વર્ષ હીરા ઘસ્યા...

પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રવાસીઓમાં જાણીતા ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોનો તબક્કાવાર વિકાસ કરવા વહિવટીતંત્રે આયોજન કરી રહ્યું છે. 

દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી હીરાઉદ્યોગનું બીજું મોટું મથક છે. હીરાઉદ્યોગની તેજી-મંદીની નવસારી પર પણ સીધી અસર પડે છે. અત્યારે હીરા ઉદ્યોગમાં શરૂ થયેલી મંદીની પરિસ્થિતિમાં નવસારીના એક હીરા વેપારીનું રૂ. ૯૦ લાખમાં ઉઠમણું થયું હોવાનું જાણવા...

મુંબઈમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઈપીસી)ના નેજા હેઠળ ૭ જુલાઇએ આયોજિત એક બેઠકમાં રફની આયાતના મુદ્દે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં ૨૦૦થી વધુ ડાયમંડ કંપનીઓએ એક મહિના સુધી રફની આયાત રાબેતા મુજબ કરવાનો નિર્ણય...

આજના જમાનામાં મોટાભાગના લોકો પોતે કરેલા સખાવતી કાર્યોનો ઢંઢેરો પીટતા હોય છે પણ સમાજમાં એવા લોકો પણ છે વગર ચર્ચાએ સમાજસેવા કરે છે.

છેલ્લા બે-અઢી વર્ષમાં ખાસ કરીને સુરતના હીરાઉદ્યોગમાં ૪૨ જેટલા પાર્ટી ઉઠમણાઓમાં રૂ. ૧૨૦૫ કરોડની રકમ ફસાઇ હતી. જોકે, ઉઠમણાં બાદ અંદાજે ૬૦ ટકા કેસમાં સમાધાન થતું હોય છે. ઘણા કિસ્સામાં અફવા ફેલાતા તેની સમગ્ર અસર બજાર પર થાય છે અને તેનાથી ઉદ્યોગને...

સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી વેપારીઓના ઉઠમણા થઇ રહ્યા છે. એક પછી એક મોટા ગજાના કહી શકાય એવા હીરાના કારખાનેદારો અને વેપારીઓ હાથ ઊંચા...

ડાંગ વિસ્તારમાં આદિવાસી ભગતો જંગલી જડીબુટ્ટીથી વિવિધ બિમારીની સારવાર કરવામાં નિષ્ણાત છે. આથી તેમની પાસે મહારાષ્ટ્ર, રાજ્સ્થાન સહિતના રાજ્યોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. ડાંગના આદિવાસી ભગતો કયા રોગની સારવાર કરવામાં નિષ્ણાત છે, તેમનો સંપર્ક...



to the free, weekly Gujarat Samachar email newsletter