ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રવાસીઓમાં જાણીતા ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોનો તબક્કાવાર વિકાસ કરવા વહિવટીતંત્રે આયોજન કરી રહ્યું છે. 

દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી હીરાઉદ્યોગનું બીજું મોટું મથક છે. હીરાઉદ્યોગની તેજી-મંદીની નવસારી પર પણ સીધી અસર પડે છે. અત્યારે હીરા ઉદ્યોગમાં શરૂ થયેલી મંદીની પરિસ્થિતિમાં નવસારીના એક હીરા વેપારીનું રૂ. ૯૦ લાખમાં ઉઠમણું થયું હોવાનું જાણવા...

મુંબઈમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઈપીસી)ના નેજા હેઠળ ૭ જુલાઇએ આયોજિત એક બેઠકમાં રફની આયાતના મુદ્દે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં ૨૦૦થી વધુ ડાયમંડ કંપનીઓએ એક મહિના સુધી રફની આયાત રાબેતા મુજબ કરવાનો નિર્ણય...

આજના જમાનામાં મોટાભાગના લોકો પોતે કરેલા સખાવતી કાર્યોનો ઢંઢેરો પીટતા હોય છે પણ સમાજમાં એવા લોકો પણ છે વગર ચર્ચાએ સમાજસેવા કરે છે.

છેલ્લા બે-અઢી વર્ષમાં ખાસ કરીને સુરતના હીરાઉદ્યોગમાં ૪૨ જેટલા પાર્ટી ઉઠમણાઓમાં રૂ. ૧૨૦૫ કરોડની રકમ ફસાઇ હતી. જોકે, ઉઠમણાં બાદ અંદાજે ૬૦ ટકા કેસમાં સમાધાન થતું હોય છે. ઘણા કિસ્સામાં અફવા ફેલાતા તેની સમગ્ર અસર બજાર પર થાય છે અને તેનાથી ઉદ્યોગને...

સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી વેપારીઓના ઉઠમણા થઇ રહ્યા છે. એક પછી એક મોટા ગજાના કહી શકાય એવા હીરાના કારખાનેદારો અને વેપારીઓ હાથ ઊંચા...

ડાંગ વિસ્તારમાં આદિવાસી ભગતો જંગલી જડીબુટ્ટીથી વિવિધ બિમારીની સારવાર કરવામાં નિષ્ણાત છે. આથી તેમની પાસે મહારાષ્ટ્ર, રાજ્સ્થાન સહિતના રાજ્યોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. ડાંગના આદિવાસી ભગતો કયા રોગની સારવાર કરવામાં નિષ્ણાત છે, તેમનો સંપર્ક...

સહકારી ખાંડ ઉદ્યોગના પ્રશ્નના ઉકેલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ખોટા વચનોથી કંટાળેલા ખેડૂતોએ ચલથાણ સુગરની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. 

વડતાલ સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારીને નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના પગલે સુરતમાં સંપ્રદાયના ભક્તોએ આંદોલન શરૂ કર્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter