- 13 Mar 2019

ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના...
અમેરિકા ઈરાન સાથેના યુદ્ધનો ઉપયોગ કરીને ઈરાન અને ઇરાકમાંથી નવો દેશ કુર્દિસ્તાન બનાવવાની વેતરણમાં છે. ઇરાન સાથેના યુદ્ધમાં કુર્દો અમેરિકાને તે શરતે જ મદદ કરવા તૈયાર છે કે તેમના નવા દેશ કુર્દિસ્તાનને માન્યતા આપવામાં આવે. તેમાં ઈરાન અને ઈરાક બંનેના...
કેનેડામાં પંજાબી મૂળની પ્રસિદ્ધ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. નેન્સીને કેનેડાના ભૂતપુર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ખાલિસ્તાનીઓની આકરી ટીકાકાર તરીકે જોવામાં આવતી હતી.

ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના...

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને અનુરોધ કર્યો છે કે ભારતને સંસ્થાના...

પુલવામા હુમલામાં પાકિસ્તાન-સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાના પુરાવા ભારતે પાકિસ્તાનન સોંપ્યા છે. આ ઉપરાંત આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા...

પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુ દળના જાંબાઝ પાઇલોટ અભિનંદન વર્ધમાનને આશરે ૬૦ કલાક સુધી પાકિસ્તાનની જમીન પર રહ્યા હતા. વીતેલા પખવાડિયે...

અઢી વર્ષનો ટેણિયો એરિક સેક્લાન શાળાએ જતો થશે ત્યાં સુધી તેણે કદાચ સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરી લીધું હશે. એરિક અને તેના માતાપિતા એલિના અને આન્દ્રેઈ સેક્લાન...
રાજકીય સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં બ્લેકઆઉટ થઈ ગયો છે. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૮મા આઠમીથી વીજળી નથી. બ્લેકઆઉટની અસર અંદાજે ૨ કરોડ લોકો પર પડી છે. રાજધાની કરાકાસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાન નહીં ઊડે. બહારનાં વિમાનોને ડાઇવર્ટ કરાયાં...

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયું હોવાની વાતો રવિવારે દુનિયાભરમાં ફેલાઈ હતી. જોકે આ વાત અફવા જ સાબિત થઇ છે. જૈશ તેમજ પાક. મીડિયાએ મસૂદ...

ભારત-પાકિસ્તાન સરહદે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષની સમાંતરે એવી અનેક નાની-મોટી ઘટનાઓ બનતી રહી છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંઘર્ષ સાથે જોડાયેલી છે. આવી...

ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદનો સફાયો કરવા માટે સેનાની ત્રણેય પાંખો તૈયાર છે અને તે માટે જરૂર પડશે તો પાકિસ્તાનને આકરો જવાબ પણ આપવામાં આવશે....

સમગ્ર વિશ્વમાં કાઠિયાવાડ એકમાત્ર એવો પ્રદેશ છે જેણે બે રાષ્ટ્રપિતા આપ્યા છે. આમાંના એક છે ભારતના રાષ્ટ્રપિત મહાત્મા ગાંધી અને બીજા છે પાકિસ્તાનના ઘડવૈયા...