નાઇજિરિયાના બોર્નો રાજ્યમાં બોકોહરામના આતંકીઓએ ૨૩ લોકોની હત્યા કરી નાંખી હતી. માર્યા ગયેલા લોકો કોઈ સંબંધીની અંતિમિવિધિથી પાછા ફરી રહ્યાં હતાં.
યુએસ આર્મીના ભારતીય મૂળના સર્જન મેજર જગતકુમાર પટેલે ખોપરી ખોલ્યા વગર મગજના ટ્યુમર દૂર કરવાની એક નવીન અને ક્રાંતિકારી સર્જિકલ પદ્ધતિ વિકસાવી છે જેનાથી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે છે. મેજર પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક રીતે આ પ્રકારની મોટાભાગની...
દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા યુગાન્ડાના 70 વર્ષીય વિપક્ષી નેતા કિઝા બેસિગ્યે 29 જુલાઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેભાન થઈ ગયા પછી તેમને કમ્પાલાની મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવા પડ્યા હતા. કિઝા બેસિગ્યેને 2024ના...
નાઇજિરિયાના બોર્નો રાજ્યમાં બોકોહરામના આતંકીઓએ ૨૩ લોકોની હત્યા કરી નાંખી હતી. માર્યા ગયેલા લોકો કોઈ સંબંધીની અંતિમિવિધિથી પાછા ફરી રહ્યાં હતાં.
અમેરિકા માત્ર ભારત સાથે સંરક્ષણ સંબંધોથી ‘હતાશ’ નથી, પરંતુ તે તેને વધુ આકરી સજા આપવાની વેતરણમાં હોય તેમ લાગે છે. તે ‘કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરી થ્રૂ સેંકશન્સ એક્ટ’ (કાટ્સા) કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધોની પણ યોજના બનાવી રહ્યું છે અમેરિકાના...

યુએસએના મિનીસોટા સ્ટેટના ટ્વિન સિટી તરીકે ઓળખાતા સેન્ટ પોલ અને મિનીઆપોલીસ સિટીની મિનીસોટા યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ એન્ડ ફાયનાન્સનો અભ્યાસ કરતા ૨૨ વર્ષના...

માઈક્રોસોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક તરીકેનું સ્થાન છીનવાઈ ગયું છે. લગભગ સાત વર્ષમાં પહેલી વખત બીલ ગેટ્સને આવો આંચકો આવ્યો...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વોશિંગ્ટનમાં યોજાઇ હતી, પરંતુ તેના પડઘા ભારત અને પાકિસ્તાનમાં પડ્યા છે. બન્ને...
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતીઓનું અપહરણ કરી બળજબરીથી ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ અટકાવતો ઠરાવ ૧૬મીએ સર્વાનુમતે પસાર થઈ ગયો છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા સામે આકરા પગલાં લેવાશે. ગ્રાન્ડ ડેમોક્રેટિક અલાયન્સ (જીડીએ)ના ધારાસભ્ય...
અમેરિકા પોતાના સહિયોગી દેશ તાઇવાનને હથિયારો વેચવા જઇ રહ્યું છે જેને પગલે ચીન ચિડાયું છે. કેમ કે તાઇવાન દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને જે ઘુસણખોરી કરીને કબજો કરી લીધો છે તેનો વિરોધ કરી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે અમેરિકા અને તાઇવાનની...
સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં દસમીએ ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને દાઉદ ઇબ્રાહિમનો મુદ્દો ઉઠાવ્યો હતો. અકબરુદ્દીને કહ્યું હતું કે દાઉદની ડી કંપનીનું ગુનાખોરી તંત્ર હવે સંપૂર્ણ રીતે આતંકી નેટવર્કમાં બદલાઈ ગયું છે જે ભયજનક છે. ડી કંપનીની...
૩૩ વર્ષ પૂર્વે ન્યુક્લિયર બ્લાસ્ટમાં ચાર હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા અને સેંકડો લોકો રેડિયેશનની અસરમાં આવ્યા હતા તે ચેર્નોબિલ શહેરને યુક્રેનની સરકારે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનું નક્કી કર્યું છે. હવે સરકાર તેને વિશ્વનું એક અનોખું, અલબત્ત...

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ચાલી રહેલા કાનૂની જંગમાં ભારતે સિમાચિહનરૂપ સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનનો વિશ્વસ્તરે ફજેતો...