મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

 યુટ્યુબના સીઇઓ નીલ મોહનને ટાઇમ સીઇઓ ઓફ ધ યર તરીકે પસંદ કરાયા છે. ટાઇમે તેના પોર્ટલ પર જણાવ્યું હતું કે, નીલ મોહન આ દુનિયામાં સૌથી વધુ ધ્યાન ભટકાવવા માટે જવાબદાર મશીનના પાયલટ છે તો અત્યંત શાંત સ્વભાવના અને સમજી વિચારીને નિર્ણય લેનાર વ્યક્તિ...

ઈયુ કમિશને નો-ડીલ બ્રેક્ઝિટ માટે પોતાની યોજના જાહેર કરી છે, જે અનુસાર યુકેની એરલાઈન્સની કામગીરી પર નિયંત્રણો આવશે અને બ્રિટિશ વસાહતીઓ પણ ઈયુ દેશોમાં રહેવાના...

ચીનના શિંઝિયાંગ પ્રાંતમાં અત્યાર સુધી ૨૦૦થી વધુ મુસ્લિમ વેપારીઓની પત્નીઓ ગાયબ થઈ ગઈ છે. તેમાં પાકિસ્તાની નાગરિકોની પત્નીઓનો પણ સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે આ અંગે પોલીસમાં ફરિયાદ કરવા જતાં જાણવા મળે છે કે આ મહિલાઓને શૈક્ષણિક કેન્દ્રમાં...

ગૂગલ પર ભિખારી શબ્દ સર્ચ કરો અને જે તસવીરો દેખાય તેમાં એક તસવીર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની પણ હોય છે. આર્થિક સંકટના કારણે ઈમરાન ખાન મદદ માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ઘણા લોકો મજાકમાં પાકિસ્તાન ભીખનો કટોરો લઈને નીકળ્યું હોવાનું...

એક કોર્ટે પૂર્વ પ્રમુખ અબ્દુલ્લા યામીનના ૬૫ લાખ ડોલર સીઝ કરવા કરેલા ઓર્ડર પછી તેની સામે પોલીસે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી હતી. ફરીથી ચૂંટાવવા યામીને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને ૧૫ લાખ ડોલરની લાંચ લીધી હોવાનો તેમની સામે આક્ષેપો થયા હતા. દેશની...

માત્ર ચાર વર્ષની વયે જ મોબાઇલ એપ્લીકેશન ડેવેલપ કરનાર ૧૩ વર્ષનો એક ભારતીય એક સોફટવેર ડેવેલપમેન્ટ કંપનીનો માલીક પણ બની ગયો છે.કેરળના વિદ્યાર્થી આદિથ્યાન...

ફ્રાન્સમાં બે મહિનાથી કાળઝાળ મોંઘવારીનાં વિરોધમાં ભભૂકી ઊઠેલો જનાક્રોશ સતત પાંચમા શનિવારે ૧૫મીએ પણ ભભૂકતો રહ્યો હતો. સતત પાંચમા શનિવારે હજારો યલોવેસ્ટ...

ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં...

પાકિસ્તાની કન્યા સાથે ઓનલાઈન મિત્રતા બાદ તેને મળવા માટે ગેરકાયદે પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીય નાગરિક હામિદ અન્સારીને સોમવારે પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયો...

શ્રીલંકામાં રાનિલ વિક્રમસિંઘેને બરતરફ કરાયાના ૫૧ દિવસ બાદ ફરી તેમને વડા પ્રધાન બનાવાયા છે. બરતરફ કરનારા રાષ્ટ્રપતિ સિરિસેનાએ જ તેમને રવિવારે ફરી શપથ અપાવ્યા...

પાકિસ્તાનમાં આવેલી ગુરુદ્વારાઓની યાત્રા કરનારા ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાની ખબરે બંને દેશોને ચિંતામાં મૂકી દીધા છે. ગયા મહિને કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ થયો હતો. પાકિસ્તાન હાઈકમિશને ભારતીય તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા...



to the free, weekly Gujarat Samachar email newsletter