
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધનો માહોલ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને દેશનાં ત્રણે સૈન્યને હાઈ એલર્ટ પર રખાયાં છે. પાકિસ્તાન એરફોર્સના ફાઈટર વિમાનો...
વિશ્વના 14 દેશમાં 420થી વધુ શોરૂમ્સ ધરાવતા વિશ્વના પાંચમા ક્રમના જ્વેલરી રીટેઈલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા મલેશિયાના કુઆલા લુમ્પુરના બાંગસાર ખાતે નવા ફ્લેગશિપ જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ...
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધનો માહોલ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને દેશનાં ત્રણે સૈન્યને હાઈ એલર્ટ પર રખાયાં છે. પાકિસ્તાન એરફોર્સના ફાઈટર વિમાનો...

પુલવામા આતંકી હુમલાનો ભોગ બનેલા ૪૦ ભારતીય જવાનોની શહીદીનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક ૨.૦નો સમય માત્ર સાત જ લોકો જાણતા હોવાનું એક...

પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આવતીકાલે - શુક્રવારે મુક્ત કરી દેવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન ઇમરાન...

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ૨૭મીએ કહ્યું હતું કે જો ઉત્તર કોરિયાના મારા મિત્ર કિમ જોંગ ઉન પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરી દે તો તેમના માટે મોટા પુરસ્કાર છે અને...
ચીને વિદેશી પ્રવાસીઓ માટે કેટલાક સપ્તાહથી તિબેટને બંધ કરી દીધું છે. સંવેદન અને રાજકીય વરસીઓના કારણે બંધ કરતા તિબેટ પર ચીનનું શાસન હોવાનું સાબિત થયું હતું. પ્રવાસન ઉદ્યોગના વ્યવસાયીઓએ એ પછી ૨૧મીએ કહ્યું હતું કે, તિબેટ પર પ્રતિબંધથી તેમના ધંધા...
બાંગ્લાદેશમાં રવિવારે ઢાકાથી દુબઇ જઇ રહેલા ‘બિમાન બાંગ્લાદેશ’ની એક ફ્લાઇટને હાઇજેક કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. બંદૂકધારી ઠાર કરાયો હતો અને તમામ ૧૪૨ મુસાફરોને સલામત ઉતારાયા હતા. ઢાકાથી વિમાને ઉડ્ડયન ભરતાની આશરે અડધા કલાકની અંદર એક બંદૂકધારી...
સાઉદી અરબે પ્રથમ વખત મહિલા રાજદૂતની નિયુક્તિ કરી છે. જમાલ ખશોગીની હત્યા પછી અમેરિકા સાથેના વણસી રહેલા સંબંધો વચ્ચે અમેરિકામાં રાજદૂત તરીકે ફરજ બજાવી રહેલા કિંગ સલમાનના પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાન અલ સાઉદને અમેરિકાથી પાછા બોલાવીને નાયબ સંરક્ષણ...

ભારત સાથેના રાજકીય તણાવ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૭મીએ દેશજોગ સંબોધન કર્યું હતું. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, પુલવામાં હુમલા...

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ચીન અને રશિયાના વિદેશ પ્રધાનોને મળીને પુલવામા હુમલામાં પાક. સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના પુરાવા રજૂ કરીને...

હુરુન દ્વારા જારી કરાયેલા ગ્લોબલ રિચ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમને મુકેશ અંબાણીએ ૫૪ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના ૧૦ શ્રીમંતોની યાદીમાં...