પાક.માં હિન્દુઓ પર અત્યાચાર ચિંતાજનકઃ સાંસદ રિસ્ક

 પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

દુનિયામાં ભારતનો ડંકોઃ સૌથી શક્તિશાળી દેશોમાં ત્રીજા ક્રમે

ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી...

કેમ્બ્રીજમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ અદા કરનાર દિપીકા ટેલર અને એની સખી રોશનીએ કાઠમંડુમાં ૭.૮ની તીવ્રતાના ભયાનક ભૂકંપનો કેવો અનુભવ કર્યો એની અાખી ઘટના અમે મંગળવારે દિપીકાના મોંઢે સાંભળી એની કેટલીક વિગતો એના જ શબ્દોમાં અત્રે રજુ કરીએ છીએ.

કાઠમાંડુઃ ભૂકંપગ્રસ્ત નેપાળમાં ફસાયેલા પોતાના દેશના નાગરિકોને ઉગારવાની બાબતમાં ભારતીય સૈન્યની ઝડપી કામગીરી સામે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો દેખાવ કંગાળ રહ્યો છે. આથી નેપાળમાં એવા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે પોતાના જ દેશના નાગિરિકોને ઉગારવામાં...

કાઠમાંડુઃ નેપાળમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં આશરે અઢી લાખ મકાનો કાં તો સંપૂર્ણ ધરાશયી થઇ ગયા છે અથવા તો તેમાં વસવાટ ન કરી શકાય એટલી હદે જોખમી બની ગયા છે. આ ભૂકંપથી મકાનો ઉપરાંત વીજળીના થાંભલા, વૃક્ષોનો પણ સોથ વળી ગયો છે. નેપાળમાં શનિવારે આવેલો...

કાઠમાંડુઃ ૨૫ એપ્રિલના વિનાશક ભૂકંપે નેપાળની ઇમારતોને જમીનદોસ્ત કરી નાખવાની સાથોસાથ અહીંના અર્થતંત્રને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. ભૂકંપે વેરેલા વિનાશથી નેપાળને આશરે ૨૦ ખર્વ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નિષ્ણાતો એવું માને છે કે આપત્તિમાંથી...

કાઠમાંડુઃ ભૂકંપના પાંચમા દિવસે નેપાળી પ્રજાજનો લાઇનમાં ઊભા છે. એરપોર્ટથી લઇને બસ સ્ટેશનો સુધી હજારો લોકો લાઇનમાં લાગ્યા છે. ૨૯ એપ્રિલે રાજધાનીમાં કેટલાક એટીએમ અને દુકાન ખૂલ્યા તો ત્યાં પણ લાઇન લાગી ગઇ. લોકો પૈસા કાઢીને જેમ બને તેમ જલદી કાઠમાંડુની...

મુંબઇ, કાઠમાંડુઃ નેપાળમાં ૨૫ એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપ બાદ ત્યાંના રિપોર્ટીંગ માટે ગયેલી સીએનએનના પત્રકાર સંજય ગુપ્તાએ એક બાળકીના માથાનું ઓપરેશન કરીને દુનિયા સામે એક નવી મિશાલ રજૂ કરી છે. વ્યવસાયે ન્યૂરો સર્જન સંજય ગુપ્તા જ્યારે સમાચાર કવરેજ...

કાઠમાંડુ, નવી દિલ્હી, વોશિંગ્ટનઃ નેપાળમાં ૨૫મી એપ્રિલે આવેલા ૭.૯ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારતીય ઉપખંડની ભૂગોળને પણ ખળભળાવી મૂકી છે. અમેરિકાની કોલંબિયા યુનિર્વિસટીની લેમોન ડોહેર્તી અર્થ ઓબ્ઝર્વેટરીના પ્રોફેસર કોલિન સ્ટાર્કે જણાવ્યું છે કે ભૂકંપને...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના...



to the free, weekly Gujarat Samachar email newsletter